________________
શ્રીમાન વિરવિન્નેચર' ચંદ્રશેખર છે માણી કરી ઘર આવી વાત કહિશ પછે ત્યાં હિરે. રાઇ રહ. તેં અમને સંખિયો કર્યો , તું ઘેર લક્ષમી રૂપે; ' + તું તુઠી થકી જે દિએ રે; તે ન દિએ વર ભૂપ રે. રાજઇ. ૨૮. 'નિજ અપરાધ ખમરિને રે, રથે બેસારી તેહ ' ' કુળ દેવીપરે પૂજતાં રે, સુખભેર આવ્યા ગેરે. રા. ર૯. ચંદ્રશેખરના રાસને રે, 'ત્રિ ખંડ રસાળ; શ્રી શુભવીરની વાણીએ રે, પરથી કહી ઢાળ રે.' રાજા ૩૦.
-
દેહરી.
નિજ પની સુત આગળ, શેઠ કહિ સંવિ વત; હરખાં વળિ સુખિયા થયા, સતિયપણે કરિ ઘાત. અવસર પામી પૂછતા, નિશિથ સમય કિહાં જાત; -જળમાં પહેરી મોજડી, નગરને ઉજડ ખાત. ૨. ગામને નગર તે કિમ કહ્યું, ખેત્રે મગ નહીં થાય; સુભટને કાયર કિમ કહ્યા, શિતળ છડી છાય. રોતી હસી કિમ કહી, નરને કિમ કહી નાર; -ચકવા ચકવી રોવતાં, તરૂ તલ તજત અહાર.
એ એકાદશી પ્રશ્નનો, ઉત્તર આપો , સાર; પડિતને પૂછ્યા વિના, પામે ન તવ વિચાર. . એમ નિસૃણિ સતિ સાસુ, સસરા, કત સુણંત; , મૂળ થકી વિવરે કરી, કહેતી હખ ધરત. ૬.
હોળ ૧૬ મી. . (મારા વાલાજી હૈ દુર ન જાઉં મહી વેચવા રે એ દેશી.)
મારી સાસુજી હે સસરો ન સમજે સાનમાં રે લો. એ આંકણી. દિયર દેરાણી દિવાનિયે રે લો, તુમને કાં નવિ સાન; મારી સાસરે. - જે કુળવતી મહા સતિ રે લો રાત્રે ન જાયે રાન.' મરી ૧.
રેણિએ રણમે એકલી રે, જાય જે સંહાસની સાથે પરા - - -સતિને કોણ લોપિી શકે રે લો, એ દિલ ધવે હાથ.''મોરી રે.