________________
શ્રીમાન વીરવિજયજી.ચંદ્રશેખર.
1
કુંવર કહે રે પાતકી હૈ, પરનારી કરનાર; રૂચા દૈવ તુજ ઉપરે રે, કુણુ છતાં રાખશુહાર. સાંભળી ખેચર ઉઠિયા રે, લાગ્યા `યુદ્ધ પ્રચર્ડ; કુમરી અજેય ખડ્ગ કરી રે, કીધે ખાખંડ, વિદ્યાબળે એક રથ કરીરે, ખેશી દપતિ દાય; કૈાતક જોતાં ગગને ચલેરે, પહેાતા પદ્મપુર સાય. વિ′૦ ૨૫. રાજા રાણી સજન સહુ, ભેઠે સુતા જામાત; ધર લાવ્યા તૢ આચ્છવે રે, પુછેા સકળ કહી વાત. રંગરસે તિહાં લીલા કરે રે, સુખભર દૃપતિ તેહ; કાઇ દિન સાવન સાગટે રે, રમતાં ધરિ દૂ નેહું. -શાસ્ત્ર કથા ગીત ગાનમે રે, કાઇ દિન નાટકશાળ; દેવદુ ગુંદૃકની પરે રે, ભાગવે સુખ રસાળ. વિશ્ર્વ ૨૮. ચદ્રશેખરતા રાસના રૈ, ત્રિજો ખડ રસાળ;
વિઈ ૨૬.
વિરૂઈ ૨૭.
"
શ્રી શુભવીરની વાણીએ રે, તેની દસમી ઢાળ. વિ૪૦ ૨૯.
'
દાહા. એક દિન ૬પતિ પરિકરે, પરીવરીયા વન મહિ; કુળ કરતા માજશ્, શીતળ વન તરૢ છાંયે. મયુર કનકમઈ તિણે સમે, રમતા દેખી દૂર; મૃગસુદર મન માહિયુ, ખાલિઆનંદપૂર. મનમૈાહન મુજને દિયા, આણી ઐહુ જ માર; રમવા કારણુ દિલ લઘુ, એ મુજ ચિતના ચાર. ચંદ્રશેખર તવ ચાલિયા, મયુરને લેવા કામ; નાંઢા માર વનાંતરે, નૃપ પણ પૂઠે તામ. આતરિયા તવ ઉડતાં, સાથે માર મહુત; ઉપર અવારિ કરી, તવ ગગને ઉડત. કુવર વિચારે ચિત્તમાં, અહં કશા ઉતપાત; બેઉ કિહાં એ જાય છે, એ પક્ષી કુણુ જાત. વન ગિરિ -ગામ આળગિયાં, ક્ષણમાં કાસ હજાર;
વિ′૦ ૨૩.
વિશ્ર્વ ૨૪.
2
૩.
3.
૬૮૭
૪.