________________
૬૫૯
શ્રીમાન્ વીરવિજયજી –ચંદ્રશેખર. કરિ આક્રોસ નારિને મારી છે. ચતુર ૪. કહે કેાઈ જશે કિહાં ખાજી
ચતુરો, વળગે વસ્ત્ર નવિ જાશો જી; ચતુર કંટક ભાગે પગ ઠેસ જી, ચતુર મળે સનમુખ વિરૂએ વેશ છે. ચતુરો. ૫. જાય અન્ન તજી થઈ સૂરે છે, ચતુરે ઘર છવ મેહેલી અધૂરો છે, ચતુર કેશ છૂટે નગન ને યોગી છે, ચતુર ઈંધણ ભૂખે ને રોગી છે. ચતુર. ૬. • અંધ કુબજા વધ્યા કાણે છે, ચતુર દિજ ઘેબિ ને કુળ હિણો છે; ચરો સન્મુખ આંવંતા ભુડા છે, ચતુર હવે શુકન કહીશું રૂડા જી. ચતુરે . કુંભ કન્યા દધિ ફળ ફૂલ જી, ચતુરે૦ કદીત નારી અનુકૂળ છે; ચતુર વચ્છ સંયુત ગે મદ્ય મંસ છે, ચતુર
કરિ તુરગને રથ પરસસ છે ચતુ૮. નિમ અગનિ સિદ્ધ અન્નજી, ચતુ.
ધ્વજ મ યુગલ અવિપત્નજી; ચતુરો, વેશ્યા મારી ગુરૂ ભુપ છે, ચતુર નાપિત કર અરિસા અનુપ છે. ચતુરે ૯. કર દડ જૈન મુનિ વેશ છે,
ચતુર , પંચ પરમેષ્ટી નિવેશ છે; ચતુર ખરામ ચડી. વામ બેલે છે, ચતુર કેશિક વાયસ શિયાળે છે. ચતુર ૧૦પરભાતે તેતર વામ છે, , ચતુરેટ અપરાહુને દક્ષણ ઠામ છે, ચતુરો, ચીબડી કપિદક્ષણ વાચા છે,
ચતુર