________________
શ્રીમાન્ વિરવિજયજી. ચ‘દ્રશેખર.
'
થઇ પેટ પીડ માઢા શૂળ, પણ મનથી પ્રભુ ન વિસરે રે; તિણે મરણુ થયુ અનુકૂળ, ધ્યાન સમાધિ અત્યે વરે રે. થયે। પ્રથમ નિકાએ યેક્ષ, વ્યંતરની રાજધાનિએ રે; લહે અવધિ નાણુ પ્રત્યક્ષ, રત્નશેખર નામે જાણિએ રે; તિણે આવિ ઢાં નિજ દેહ, અગન હી સાચ તનુ કરે રે; જિન આગળ વદી તેહ, કર જોડી એમ ચરે રે. દુનીયાએ કીધે દૂર, ચાનક હાસ્યનાં લાકમાં રે; ભટકતા દેશ વિદેશ, હુ રહેતા બહુ શાકમાં રે; પામ્યા સૂરની કરાઇ, તે ઉપગાર પ્રભુ તુમ તણા રે; એમ કહિ પૂછી જગનાથ, ચૈત્ય કરાવે સાહામણા રે. નિજ પડિમા કરી થાપત, ઉપગારિ પ્રભુ શિર ધરે રે; જિનશેખર ખીજું નામ, લેાક માંડે તે ખ્યાતિ કરે રે; હુંક કરી છું... તાસ, કનકપ્રભા નામ માહરૂ રે; કહ્યું છે મુજ પૂજી નાથ, સુંદર કામ એ તાહરૂ' રે. રત્નશેખરને આ દેશ, જિન ભતિ હાં લેઇ પુજાપા કરી સેવ, દાસીસ્યુ 'ધર વળી હું બહુલે પરિવાર, આવું ઊજળી ફરૂ આછત્ર પૂછ નાથ, ભુતેષ્ટા દાય ” આમે રે. રત્નશેખર બહુ પરિવાર, આવે દર્શન કારણે રે; નીજ સ્મૃતિ મુગટ પર નાથ, દેખે ધ્યાનની ધારણે રે; પ્રભુ ભક્તિ કરતાં મૂજ, કેતા વાસર વહિ ગયા રે; ચદ્રશેખર સાભળી વાત, મન માંહે હરખિત થયા રે. કહે । અર્ મહા અરિજ, માહાટા નાથ નીહાળિ ૨; તુમ મુખ સુણતાં આ વાત, નયન કાન સફ્ળા માગેા ઇચ્છા અનુસાર, ખેાલે સુરી તે તુમને ભણે સા જિનમેળા પ્રાંત, કાંઇ નથી જે માગી
આવતી રે; જાતિ રે; પાંચમે રે;
સા વદે તુમ જાવું દૂર, અટવિ પથ કાંહે કથિ ઉતારી દીધ, વિધનહરા
"
વિખમે
જડિ
થયા રે,
દીયું રે;
લિયું રે.
છે રે;
એક છે રે;
૪૫
૨.
3.
૪.
૫.
19.
ૐ