________________
શ્રીમાન વીરવિજયજી–સ્મિલકુમાર. ૧૯૧ જીરે વાર્યો સુન દે નવિ રહ્યા, છરે ગયા માછીને ધામ; જીરે પાંચ મીન લીયા જીવતાં, જીરે આપી પરડ્યા દામ જીરે ૯. જીરે નદી કિનારે આવતા, છરે મત્સ્ય અને દેઇ. રે દેહ શૌચ કરી આવશું, જીરે ઘર જા એ લઈ જીરે૧૦. જીરે અતિથિ કહી શચે ગયો, છરે તડફડતાં તે દેખ; છેરે કુવરે જળ વહેવરાવીયાં, જીરે કરૂણું સનદ વિશેષ છે. ૧૧. જીરે પૂછે ૫થી અતિથિ મળ્યો, જીરે તે કહે જળ મહેલાત; જીરે ખેદભર્યો ઘરે આવીને, જીરે શેઠને કહી સવિ વાત છે. ૧૨. જીરે શેઠ પૂછતા સુત કહે, છરે કુપ પાઠવ્યા જળ મધ્ય; કરે ક્રોધે ભર્યો શ્રેણી કહે, છરે તેણે મે તુઝ વધ્ય. જીરે. ૧૩. છેરે વાર્યો સજને પણ નવિ રહ્યો, જીરે મિથ્યાત્વી વિકરાળ; જીરે ડડ કપાળે આ હણે, જેરે મરણ લો તતકાળ. જીરે૧૪. જીરે મધ્યમ ભાવે તે મરી, જીરે વિવમવલયગિરિ માહી; જીરે વિષમ કદરા પદ્ધ, છરે મદર રાજા ત્યાહી. છે. ૧૫ જીરે તસ વનમાલા વલ્લભા, જીરે દપતી પ્રીતિ અતીવ; છેરે નામે સરલ તસ સુત થયો, જીરે તેહ સુનદનો જીવ રે, ૧૬. જીરે જીવન વેળા જાગત, જીરે મરણ ગયો તસ તાત; છેરે પલિપતિ પદ થાપી, જેરે મળી તસકર સઘાત. જીરે. ૧૭. જીરે એક દિન શસ્ત્ર ધરી ગયો, જીરે પાલ્યથકી નહી દર; જરે મારગથી ભલા નરા, જીરે કૃશતનું તેજ પ્રચૂર છે. ૧૮.
યે જિહા તિહાં કરત નિરાયુધા, જીરે દેખી ગયો તસ પાસ, અરે સરલ કુવર સરલે નમે, રે ધર્મલાભ દિએ તાસ. જીરે૧૯. જીરે સરલ કહે તમે કોણ છો, જીરે રહેવું જવું કીએ દેશ, કરે તે કહે અમે અણગાર છુ, છરે થાનક ધર્મ વિશેષ જીરે ૨૦. જીરે જાવુ સેરઠતીરથે, છરે ભૂલા પડ્યા અમે આજ, જીરે સરલ કહે એણે મારગે, અરે જાઓ મુખે મહારાજ છે. ૨૧. જીરે પણ કહો ધર્મ તણો વિધિ, રે મુનિ કહેસુણીએ કુમાર, જીરે ધર્મ તે પરને ન દુખ હુએ, અરે એમ કહી કરત વિહાર છરે૨૨. જીરે પલિપતિ પાલ્યું ગયો, જીરે એક દિન ગામને ઘાત,