________________
પ૬૯
૧૩.
શ્રીમાન વીરવિજયજી-ધમ્મિલકુમાર, કેવળી તે જાણે છે સર્વ વિચાર છે, પણ બાંધવ નાર્વે પાછો નિરધાર રે, વાત સુણ બેહુ બેહેની નાન કરી રહ્યાં છે. વિણ અપરાધી હણતાં હું થયે રાંક જે, પણ એ વાતું નથી અમારો વાંક છે, ગુનો કર બકસિસ વેરાનું ટાળવું છે. વેર નથી તુમ સાથે કાંય કલેશ જે, અમ દિલમાંહે વસીય ગુરૂ ઉપદેશ જે; બાંધવથી પ્રીતમ અધિક હેયે નારીને જે. પ્રીતમ કે તમારે કન્યા વેશ જે; સુણીય સદ્ગુરુ પાસે શો ઉપદેશ જે; તમે બેહુ બેહેની નામ ઠામ અમને કહો જે મુઝ બાંધવ વિદ્યાધર કે રાણે જે, મિત્ર સેનાને વચને તમે સહુ જાણે છે; કામ અજુગતું કરિને પટે પૂછવું જે. કપટ ઘણું તે નારી માંહે પઠાં , વળી કોઈ દિન તુમને નજરે નવિ દીઠાં જે; નારી અગોચર દેખી કેમ વિસવાસી જે. વિશ્વાસી નિષ્કપટી છે જગ નાર , નારી વિના નર હાલીને અવતાર જે; બીકણ ભડકણ નર તે અણુવિસવાસીયા જે. ભડકણ બીકણું અમને જાણ્યા કેમ જે, નવનવિ વાત વદતાં વિઘટે પ્રેમ જે સાચાં બોલાં માણસને પરતીજીએ જે. .
જુઠા ત્યારે અમને છે તેમ છે, મિત્રસેનાછુ વચને દાખી પ્રેમ જે. પેઠેથી ભડકીને નાઠા કેમ ગયા છે. મિત્રને ગઈ અમને કરી સકેત જે,