________________
જૈનકાવ્યદાહન
નેવિજય મહારાજ, કરવા આપણુ કાજ, પ્યારે લાલ, મીઠા ખાલે માલડા; રત્ન વધારી લાજ, પામ્યા નવલુ રાજ, પ્યારે લાલ, પુણ્ય થયાં જવ પરગડાં. દાહા
શ્રીદત્ત ચિતે ચિત્તમાં, હેાશે ધણુ વિરૂપ; મુજ ધર પરની ખાલિકા, દેખી ચૂકયા ભૂપ. તા હવે કીજે શુ ઇહાં, રૂડયા નરવર રાય, પ્રાણ રહે. જો પત ગઇ, તેા ન્યુ કુણ લેખાય. ક્રાણુ મળ્યો નૃપ ચાડિયા, વાલા થઈને વાત; કીધી કેવી પાપીએ, કરમતણા ઉતપાત. શેઠ ગયા નરપતિ કને, મહારાજા બહુ નાર; સુતા ગિની ભાણેજડી, તેના કવણુ વિચાર ઇલાપતિ કહે ભ્યિજી, એવાં મ કહેા વેણુ; પરદેશી ને એકલી, પ્રાડુડી ગુણરેણુ શેઠ થઇ ચિંતા ઘણી, તેને ક્રમ દેવાય, આવી શરણે રાજવી, આવી તે ન મૂકાય. ધન હાજર ઘર નરપતિ, હાજર જીવ છે એહ; પણ હુ ન દે તેહને, અમ પુત્રી છે એહ. વ્યવહારી નહિ અમતણે તિષ્ણુ હુ તે કાઇ કાજ, રાખી પડદે વાતડી, પૂછેવા ણ આજ. દે હડતાલ તે હાટડે, મેળી બહુ પરિવાર, તરૂણ બાલ વૃદ્ધા બૃહ, વહી આવ્યા દરબાર. ઢાળ ૮ મી.
(સ્વર્ગ લોક્થી ફૂલતું આવ્યું——એ દેશી )
વ્યવહારી કહે સાંભળ રાજા, એવા અન્યાય ન કીજે, પરની નારી દેખીને કેમ કરી, લેાકલ કે ખૂહુ લીજે; કે શાતે કે શા માટે, કે માળે કે નાજો કે નારા,
૨૦
It
૧૭.
1.
...
૫.
કે.
૭.
૮.
૯.