________________
પડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. લકને ધરિયે છે જે રે, બેઠે ત્યાહા સોહે, ખેસવી નાખજો રે, લેઈ તે ક્ષણે રે. એમ ચિતવીને તામ રે, બેઠો ત્યાહા સાહેબ ગ્રહીએ ગેરી રે, મનમથ સુદરી રે, મીઠી ગુણતણ ગે રે, બેઠે ત્યાંહા સંહે જાણું દીપે રે, નવલ પુરંદરી રે. મિત્ર કહે સુણે શેઠ રે, બેઠે ત્યાંહા સાહેબ સૂતાં આવ્યા રે, કુંવર ઉતાવળો રે, ફલકને પગથકી ઢેલ રે, બે ત્યાહા સેહે કુવરતણો રે, મન અહી ભલો રે પડિયે ઉદધિ ઉત્તર રે, ઠે. ત્યાહા મુખ માહે રે, નવ પદ બાલતો રે, શીલવતીતણું ધ્યાન રે, બેઠા ત્યાહા સોહેલ મનમા વારૂ રે, શ્યામા ધ્યાવત રે. નિસુણી આકરી વાણ રે, બેઠા ત્યાહા સેવ લહિયોનારી રે, બોલ જે આકરે રે, આકળી જેવે જ્યાહા આયા રે, બેઠે ત્યાહા સેહે તેણે પેખે રે, પ્રીતમ તે ખરે રે છાતી દુખશુ ફાટ ત રે, ચિતે ત્યાહા બાળા, કીધા જે આલા, વરવા જેમ વ્યાલા, એહ કરમના ચાળા. પામે પ્રાણ રે, ગ્રાહે પાપુઆ રે; તે કહે કરું હવે કેમ રે, ચિંને ત્યાહા બાળા ખાતા મીઠા રે, કિપાક લાડુઆ રે. આહા પ્રાણધાર રે, ચિતે ત્યાહા બાળા વિલપે વામા રે, અહી તહી આકુલી રે, વણુ કહે તુ નાહ રે, ચિતે ત્યાહા બાળા પહો વાલા રે, મતિ કરી વ્યાકુળી રે.