________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
ચિત ચમકયા હઇડે ધણી, વિરહી થયા અત્યત, ભૂપ ભણી મંત્રી હવે, લગ્નતણા કરે તત. ચૈતી સિત પચમી, લગ્નતણું મડાણ શ્રીફળ દીધુ રાયને, પત્રી છુધ પ્રયાણ
ઢાળ ૯ સી.
વિધ નીસરે
ભ્રમર
( નદી યમુના≤ તીર ઉંડ દેય પખિયાએ દેશી ) સુણુ વ્યવહારી વાત, કહુ સાચી સહી, વિરહ વ્યથા વિપરીત, જાય તે ક્યમ સહી, જે શિયા મન માહી, વીસર્યા નવીસરે, કાળજા કેરી કાર, મન રહિયુ ત્યહા જાઇ, જ્યમ કેતકી, ગુણગ્રાહક છ ઐહ, ઇહાથી એ વકી; વળગ્યા જે છળ આય કે, અળગા યમ રહે ? આ મન વચન ને કાય કે, તેણે પૂં ભમે જેણે એ મુજ પ્રાણ, હાથે સોંપી વ્યિા, સાભળતાં તતખેવ, હારી લ એ લિયા, તે વિષ્ણુ કહેા કેમ જાય કે, દિન વળી રાતડી, ઉર્ફે ન ભાવે અન્ન, ગમે નહિં વાતડી તન મન કર્ કુરમાન કે, ન મુજને મળે, આયુક્રેટિસવાય પસાય કરી ભલે, કયિ કેને વાત, લજાવુ લાજની, તુ મુજ મધવ ભ્રાત, સખા એ શયનની. વિષ્ણુ કહે મહારાજ, અછે જે સુદરી, રૂપ તનુ ઉપમાન, કહું શું પછરી, હારી ઇંદ્રાણી તેહ, છપા રહી કિન્નરી, અવર્ એ લક્ષ્મી જાણુ, એણે યુગ અવતરી. કહિયે કેતુ એહ, જે
તે નરનુ
બહુ ભાગ્ય કે,
જેણે
સી
ગુણાલ કરી, એ વરી,
૯.
૧
ૐ
૪.
६७