________________
નવતવના નામે તથા ભેદો 3યને પણ સ્થાન આપ્યું છે અને હેય તથા ઉપાદેયને પણ સ્થાન આપ્યું છે. તે કહે છે કે જે જ્ઞાનનું ફળ વિરતિ એટલે ચારિત્રનિર્માણમાં આવે નહિ, તે જ્ઞાન શા કામનું? તથા જે ચારિત્રની પાછળ જ્ઞાનની ઝલક ન હેય, તે ચારિત્ર પણ શા કામનું? તાત્પર્ય કે જ્ઞાનપૂર્વક ચારિત્રનું નિર્માણ થવું જોઈએ. આવું ચારિત્રજ મિક્ષપ્રાપ્તિમાં ઉપકારક થઈ શકે.
નીચેની તાલિકા પર દૃષ્ટિપાત કરવાથી પેય, હેરા અને ઉપાદેય તને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે :
રેય હેય ઉપાય (૧) જીવતત્વ (૧) પાપતત્વ (૧) પુણ્યતત્વ (૨) અજીવતત્વ (૨) આશ્રવતત્વ (૨) સંવરતત્વ (૩) બંધતત્ત્વ (૩) નિર્જરાતત્વ
(૪) મોક્ષતત્વ નવતરામાં છવાજીવવિભાગ:
નવ-તત્વમાં જીવ અને અજીવની ગણના આ પ્રકારે થાય છે : તવનું નામ વિભાગ
કારણ (૧) જીવતત્વ
જીવ
સ્પષ્ટ છે. ૨) અજીતવા
અજીવ (૩) પુણ્યતત્વ
પુદગલને વિકાર
હોવાથી.