SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ૪૧૭ - - ગ્રહણ કરવાના છે. ઉત્સર્પિણી કાલ ૧૦ કેડીકેડી સાગરેપમ જેટલું હોય છે અને અવસર્પિણી કાલ પણ ૧૦ કેડાછેડી સાગરોપમ જેટલું હોય છે. આ રીતે ૧. ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણમાં ૨૦ કડાછેડી સાગરોપમ એટલે કાલ વ્યતીત થાય છે, તેને કાલચક કહેવામાં આવે છે. ઉત્સર્પિણી કાલમાં છ આરા હોય છે, તેનાં નામ અને તેનું કાલમાન આ પ્રમાણે સમજવું પહેલે દુષમ-દુષમ આરે ૨૧૦૦૦ વર્ષ બીજે દુષમ આરે ૨૧૦૦૦ વર્ષ ત્રીજે દુષમ-સુષમ આરે બેંતાલીશ હજાર વર્ષ જૂન ( ૧ કેડાડી સાગરોપમ કાલ થે સુષમ–દુષમ આરે ૨ કેડીકેડી સાગરોપમ કાલ પાંચમે સુષમ આરે ૩ કેડાછેડી સાગરોપમ કાલ છઠ્ઠો સુષમ-સુષમા આરે ૪ કેડાછેડી સાગરોપમ કાલ અવસર્પિણને કમ આથી ઉલટો હોય છે, એટલે કે તેમાં પ્રથમ સુષમ-સુષમા આરે, પછી સુષમ આરે અને છેવટે દુષમ-દુષમા આરે હોય છે. તે દરેક આરાનું કાલમાન તે ઉપર મુજબ જ હોય છે. હાલ અવસર્પિણી કાલને પાંચમે દુષમ નામને આરે ચાલી રહેલે છે. આવી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ વ્યતીત થાય, ત્યારે એક પુદ્ગલપરાવર્ત એટલે કાલ, વ્યતીત થયેલે ગણાય. : . પુદ્ગલપરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy