SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષતત્વ ૩૫ વાળા જીવને જ મોક્ષ હોય, અન્યને નહિ અન્ય જ્ઞાનમાં જ્ઞાનાવરણીયનું છું કે તું આવરણ હેય છે અને જ્યાં સુધી કઈ પણ કર્મનું આવરણ હેય, ત્યાં સુધી જીવ મેક્ષ પામી શકતું નથી. સંસારી જી દર્શનની અપેક્ષાએ ચાર પ્રકારના છે. જેમકે ચક્ષુદર્શનવાળા, અચક્ષુદર્શનવાળા, અવધિદર્શનવાળા અને કેવલદર્શનવાળા. તેમાં કેવલદર્શનવાળા જ જ મોક્ષ પામી શકે, પણ અન્ય દર્શનવાળા મેક્ષ પામી શકે નહિ, કારણ કે તેમને દર્શનાવરણીય કર્મનું અમુક આવરણ હોય છે. ' હવે શેષ ચાર માર્ગણાએ રહીઃ (૧) કષાય, (૨) વેદ, (૩) યોગ અને (૪) લેશ્યા. આ માર્ગણામાં વર્તતા જીને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એટલે કે જીવ જ્યારે કષાયથી રહિત બને, વેદ (જાતીય સંજ્ઞા)થી રહિત બને, સર્વ ગને ધીને અાગી બને, તેમજ સર્વ લેસ્યાઓથી રહિત એવું પિતાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે, ત્યારે જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે માર્ગણદ્વારા સત્પની પ્રરૂપણ સમજવી. (૧) ઉપક્રમઃ ત્રણ ગાથા વડે સત્રરૂપણાકાર કહ્યા પછી પ્રકરણુકાર મહર્ષિ દ્રવ્યપ્રમાણુકાર અને ક્ષેત્રદ્વારનું વર્ણન સુડતાલીશમી ગાથામાં આ પ્રમાણે કરે છે? ૨૫
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy