________________
૩૭૬
નવ-તત્વ-દીપિકા ૪ મન:પર્યવજ્ઞાન ૫ કેવળજ્ઞાન ૬ મતિઅજ્ઞાન ૭ શ્રુતજ્ઞાન ૮ વિગજ્ઞાન
અહીં અજ્ઞાન શબ્દથી ઉતરતા દરજજાનું જ્ઞાન સમજવું. વિર્ભાગજ્ઞાન એ ઉતરતા દરજજાનું એક પ્રકારનું અવધિજ્ઞાન છે. (૮) ચારિત્રમાણુ-૭
૧ સામાયિકચારિત્ર ૨ છેદો પસ્થાપનચારિત્ર ૩ પરિહારવિશુદ્ધિચારિત્ર ૪ સૂફમસં૫રાયચારિત્ર ૫ યથાખ્યાતચારિત્ર ૬ દેશવિરતિચારિત્ર ૭ અવિરતિચારિત્ર
સર્વવિરતિને પ્રથમના પાંચ પ્રકારમાંથી કોઈપણ એક ચારિત્ર હોય, વ્રતધારી શ્રાવકને દેશવિરતિચારિત્ર હોય અને જેણે કેઈપણ પ્રકારના વતની ધારણ કરી નથી, તેને અવિરતિચારિત્ર હેય. ૯) દર્શનમાર્ગણ-૪
ચક્ષુદર્શન અચક્ષુદર્શન