________________
અધત
૩પપ
પ્રકરણકાર મહર્ષિ બેંતાલીશમી ગાથા આ પ્રમાણે કહે છે ? (ર) મૂળ ગાથા :
बारस मुहुत्त जहन्ना, वेयणिए अह नाम गोएसु।
सेसाणंतमुहुतं, एयं बंधढिईमाणं ॥४२॥ (૩) સંસ્કૃત છાયા द्वादश मुहूर्तानि जवन्या वेदनीयेऽष्टौ नामगोत्रयोः। शेषाणामन्त मुहूर्तमेतद् बन्धस्थितिमानम् ॥४२॥ (૪) શબ્દાર્થ :
વારસ-બાર. મુહુર-મુહૂર્ત.
એક રાત્રિ-દિવસમાં ૩૦ મુહૂર્ત હોય છે, એટલે એક મુહૂર્તને સમય ૪૮ મીનીટ જેટલે સમજવાને છે.
ના-જઘન્ય સ્થિતિ, ઓછામાં ઓછે સમય. નિવેદનીય કર્મની.
-આઠ મુહુર્ત. નામ જો સુનામ નામકર્મ બંને નેત્રકર્મને વિષે. રેલા-શેષ પાંચ કર્મની.
રહેતા અને મુની સંધિ થતાં રેસાતમુત્ત એવું પદ બનેલું છે.
અંતમુહુ-અંતર્મુહૂર્ત.