________________
મધતત્ત્વ
૩૪૯
આઠમું અંતરાય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ ભંડારી જે છે. રાજા દાન આપવાના સ્વભાવવાળે એટલે કે દાતાર હેય, પણ તેના ધનભંડારની વ્યવસ્થા કરનાર ભંડારી જે પ્રતિકૂળ હોય તે રાજા તેની ઈચ્છા મુજબ દાન આપી શક્તા નથી, એટલે કે તેમાં અંતરાય પડે છે, રૂકાવટ આવે છે, તેમ જીવને સ્વભાવ અનંત દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યલબ્ધિવાળે તેવા છતાં આ કર્મને લીધે તે પિતાને અનંત દાનાદિ સ્વભાવ પ્રકટ કરી શકતું નથી. તેમાં કઈને કઈ પ્રકારના અંતરાયે આવ્યા જ કરે છે. તાત્પર્ય કે આ કર્મથી જીવન અનંતવીર્યાદિ ગુણ રોધાય છે. (૧) ઉપકમ : - હવે પ્રકરણકાર મહર્ષિ કર્મની મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓના સંગ્રહરૂપ ઓગણચાલીશમી ગાથા આ પ્રમાણે કહે છે? (૨) મૂળ ગાથા: इह नाणदंसणावरणवेयमोहाउनामगोयाणि । विग्धं च पण नव दु अवीस चउ तिसय दु पणविहं ॥३९॥ (૩) સંસ્કૃત છાયા अत्र ज्ञानदर्शनावरणवेद्यमोहायुनामगोत्राणि । विघ्नं च पश्चनव द्वयष्टाविंशतिचतुस्त्रिंशद् द्विपञ्चविधम् ॥३९॥