SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ રાતત્ત્વ ૩૭ ચંદ્રનના શાંતિદાયક લેપ કરે અથવા જીવન ટકે કે જલદી તેના અંત આવે, છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને સમભાવમાં રાખે, તેને જ કાત્સગ હોય છે.’ નિગ્રંથ મહર્ષિ આએ કાચેાત્સગને સવસુવિ મોલન—એટલે સર્વ દુખાથી સૂકાવનારો કહ્યો છે. અન્ય તા જૈન સંઘમાં નાના મોટાં અનેક તા પ્રચલિત છે, તે દરેકમાં અમુક વિધિ—વિધાના કરવાનાં હોય છે. આ તપનુ વિગતવાર વણુન કરવું, એ સ્વતંત્ર ગ્રંથના વિષય હાઈને અહી' તેના વર્ણાનુક્રમે નિર્દેશ માત્ર કરેલા છે. ૧ અક્ષયનિતિપ ૨ અખ'દશમીતપ ૩ અગિયાર અગના તપ ૪ અંગશુદ્ધિતપ ૫ અઠ્ઠાવીશ લબ્ધિના તપ હું અવિધવાદશીતપ ૭ દુઃખદશી તપ ૮ અમૃતાષ્ટમીતપ ૯ અભિકાતપ ૧૦ અશવૃક્ષતપ ૧૧ અશુભનિવારણુતપ ૧૨ અષ્ટમષ્ટમિાતપ ૨ ૧૩ અષ્ટમહાસિદ્ધિતપ ૧૪ અષ્ટક સૂદનતપ ૧૫ અષ્ટકર્માંત્તરપ્રકૃતિતપ ૧૬ અષ્ટપ્રવચનમાતૃતપ ૧૭ અષ્ટમાસીતપ ૧૮ અષ્ટાક્તિપ ૧૯ અષ્ટાપદ્યુતપ ૨૦ આયખિલવન્તુ માનત ૨૧ આગમાતવલીતપ ૨૨ ઇંદ્રિયપરાગુતપ ૨૩ ઋષભકાંતુલા (હાર)તપ ૨૪ ઋષભદેવસ વત્સરતપ
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy