________________
૨૯૯
નવતાઢીપિક
સવ્વનિ-સ.
આ પદ નીવોñમિત્તુ વિશેષણ હાવાથી સપ્તમીમાં
આવેલું છે.
નીવજોગમિ-જીવલેાકમાં, જગતમાં,
ૐ જેને. વળિ–આચરીને, સુવિધિયા સુવિહિત સાધુ,
વિધિને સારી રીતે આદર કરે તે સુવિહિત
કહેવાય છે.
વન્નતિ જાય છે, પામે છે. અયામ અજરામર.
જે અજર અને અમર હાય તે અજરામર અજર એટલે જરા અવસ્થાને ન પામે એવું અને અમર એટલે જ્યાં મરણુ નથી એવુ. તાત્પર્ય કે યાં વૃદ્ધાવસ્થા નથી, તેમજ મરણુ નથી અને પિરણામે નવા જન્મ પણ નથી, તેને અજરામર કહેવામાં આવે છે.
appi-zenda.
અજરામર સ્થાન એટલે માક્ષ
(૫) અથસકલના
-
અહીં ચારિત્રના અધિકારે) સામાયિક નામનું ચારિત્ર પહેલુ છે, છેદેપસ્થાપન નામનું ચારિત્ર બીજી છે, પરિહારવિશુદ્ધિ નામનુ ચારિત્ર