________________
નવતત્ત્વ–દીપિકા
• હું આત્મન્ ! તુ સજ્ઞકથિત સત્ય ધર્મનુ શરણુ સ્વીકાર તે તારા ભવનિસ્તાર શીઘ્ર થશે.
?
આ ખાર ભાવનાઓ ઉપરાંત મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાએ પણ ભાવવા ચાગ્ય છે. તેમાં સર્વ જીવાને મિત્ર સમાન ગણવા, તે મૈત્રીભાવના છે; ગુણવાનને જોઈ રાજી થવું, તે પ્રમાદભાવના છે; :ખી થવા પ્રત્યે કરુણા—અનુકંપા ધારણ કરવી, તે કારુણ્યભાવના છે; અને પાપી-અધમી જીવા પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ધારણ કરવી, એ માધ્યસ્થભાવના છે.
વિશેષમાં પ્રાણાતિપાતવિમણુ આદિ દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે, તે પણ ભાવવા ચાગ્ય છે. તેના વિસ્તાર ચેગશાસ્ત્ર વગેરે ગ્રંથાથી જાણવા.
(૧) ઉપક્રમ :
ભાવના પછી ચારિત્રના અધિકાર આવે છે. તેની રજૂઆત પ્રકરણકાર મહર્ષિ ખત્રીશમી અને તેત્રીશમી ગાથામાં આ પ્રમાણે કરે છે
(૨) મૂળ ગાથા
'
सामाइअत्थ पढमं, छेओवट्ठावणं भवे वीअं । परिहारविसृद्धीअं, सुहुमं तह संपराय च ||३२||
ततो अ अहक्खायं खायं सव्वंमि जीवलोगंमि ।
{
ૐ શોિળ ઇનિયિા, વૈષત્તિ-યામાં ઢાળે રૂા