________________
સંવતત્ત્વ
(૧) ઉપર્કમ :
હવે ક્રમ પ્રાપ્ત યતિધર્મનું વર્ણન કરવા માટે પ્રકરણ કાર મહર્ષિ ઓગણત્રીસમી ગાથા આ પ્રમાણે કહે છે ? (૨) મૂળ ગાથા :
खंती महव अज्जव, मुत्ती तव संजमे अबोधव्वे ।
सच्च सोमं अकिंचणं, च मं च जइधम्मो ॥२९॥ (૩) સંસ્કૃત છાયા ?
क्षान्तिमार्दव आर्जवो मुक्तिः तपः संयमचबोद्धव्यः।
सत्यं शौमचाकिश्चन्यं च ब्रह्म च यतिधर्मः ॥२९॥ (૪) શબ્દાર્થ :
દ્વિતી-શાંતિ, ક્ષમા. મા-માદેવ, મૃદુતા. લાવ-આર્જવ, સરલતા. મુત્તી–મુક્તિ, નિર્લોભાતા. તવતપ, તપશ્ચર્યા. સંક-સંયમ. પોષ-જાણવા સાજ-સત્ય. સો-શૌચ, પવિત્રતા. વિ–આકિંચન્ય, અકિંચનતા, અપરિગ્રહ.
न विद्यते किंचन यस्य सोकिञ्चनः, अकिञ्चनस्यમાવોશ્વિનત્વ—જેની પાસે કંઈ પણ નથી તે અકિંચન.