________________
પાયતત્ત્વ
યથાશક્તિ ધર્માચરણ કરે છે. આવા મનુષ્યને પુણ્યાનુખ ધી પાપવાળા સમજવા જોઈએ. આ સ્થિતિ આદરણીય છે, કારણ કે તેના પરિણામે દુઃખના અંત આવે છે અને સુખના સૂય ચમકવા લાગે છે,
(૧) ઉપક્રમ :
અઢારમી ગાથામાં સ્થાવરદશકના ઉલ્લેખ કરવામ્યું આવ્યો છે. તે સ્થાવરદશકનું સ્વરૂપ દર્શાવવા માટે પ્રકરણકાર મહર્ષિ વીશમી ગાથા આ પ્રમાણે કહે છે: (૨) મૂળગાથા : ચાવ-મુદુમ-વર્ગ, સાહારળમાંથમમુમવુમન । ટુલ્સરળાફઞજ્ઞસ, થાયરસમાં નિવસ્ત્ય ધારા (૩) સંસ્કૃત છાયા :
स्थावर सूक्ष्मापर्याप्तं, साधारणमस्थिरमशुभदुर्भगानि । दुःस्वरानादेयायशः, स्थावरदशकं विपर्ययार्थम् ॥२०॥ (૪) શબ્દાર્થ :
થાવ-સ્થાવરનામ.
સુન્નુમ–સૂમનામ. અવન્ત-અપર્યાપ્તનામ.
સાળં–સાધારણનામ,
સાહારનં અને થિર અને અનુક્ર્મ અને વુમન તે સાધારણ થરમનુમહુમળિ. સાહારનં-સાધારણનામ. થિર્–અસ્થિરનામ.