________________
કવાદ
૧૯૭
(૧૭) હાસ્ય-જેના ઉદ્દયથી જીવને હસવું આવે. (૧૮) રતિ-જેના ઉદ્દયથી જીવને હર્ષ થાય. (૧૯) અતિ–જેના ઉદ્દયથી જીવને વિષાદ થાય. (૨૦) ભય—જેના ઉદયથી જીવને ભય લાગે, (૨૧) શાક-જેના ઉયથી જીવને શાક થાય. (૨૨) ગુસા–જેના ઉદ્ભયથી જીવને ઘૃણા આવે. (૨૩). સીવેદ–જેના ઉદ્દયથી પુરુષને ભોગવવાની વૃત્તિ ઉદ્દભવે.
(૨૪) પુરુષવેદ–જેના ઉદ્ભયથી સ્ત્રીને ભેાગવવાની વૃત્તિ ઉદ્દભવે.
(૨૫) નપુસકવેદ-જેના ઉદ્દયથી પુરુષ તથા સ્ત્રી અનેને ભોગવવાની વૃત્તિ ઉદ્દભવે.
૧૭ થી ૨૫ સુધીની ઉત્તરપ્રકૃતિ નેકષાય તરીકે ઓળખાય છે, કારણ કે કષાયની યાદીમાં આવતી નથી; પરંતુ તે કષાયનું ઉદ્દીપન કરનારી છે, તેથી જ ચારિત્રમાહનીયમાં સ્થાન પામેલી છે.
આયુષ્યકસની ૪ ઉત્તરપ્રકૃતિ
(૧)દેવાયુષ્ય—જેના ઉડ્ડયથી જીવને દેવના શરીરમાં અમુક સમય રહેવું પડે.
(ર) મનુષ્યાયુષ્ય જેના ઉદયથી જીવને મનુષ્યના શરીરમાં અમુક વખત રહેવુ પડે.
૧૨