________________
कानजी स्वामि- अभिनन्दन ग्रंथ
ash
મ.
ગ.....લા.....૨
.શુ
णमो अरिहंताणं । णमो सिद्धाणं 1 णमो आइरियाणं ।
णमो उवज्झायाणं । णमो लोओ सव्वसाहूणं ।
હીરકજયંતીના આ મ’ગલમહેાત્સવમાં અતિશય ભક્તિપૂર્વક ભગવત પચપરમેષ્ઠીને આમ ત્રીએ છીએ....હું પંચપરમેષ્ઠી ભગવ તા! પધારો....પધારો! અમારા ગુરુ કહાન અત્યંત ભક્તિપૂર્વક આપનું સન્માન કરીને પાતાના અંતરમાં આપને પધરાવે છે....અહે, એમના જ્ઞાનમાં આપની દિવ્ય સ્તુતિ કાતરાયેલી છે, અને લગની લાગી છે આપના માની. તે કહે છે કે મેક્ષપુરીમાં જતાં પંચપરમેષ્ઠી ભગવંતા જ અમારા સાથીદાર છે.... તેમને સાથે ને સાથે જ રાખીને અપ્રતિહતપણે મેાક્ષદશાને સાધશું.
{{{{v} } ${**** •
*********