SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ - - સખા ', (૫૫) મુકતભાવમાં કાંધનભાવનો, અને બંધનભાવમાં છકતભાવનો અત્યંત અભાવ હોય છે. (૫૬) પ્રાણીમાત્ર કલ્યાણનો માર્ગ પામે-એવી ભાવના શાની હોય છે. (૫૭) જગવાસી અશજીવો પરિગ્રહથી સુખ માને છે, પણ નિષ્પરિગ્રહી યુનિ સ્વાનુભવનું ખરું સુખ અનુભવે છે. (પ) મોહરહિત જીવને કર્યોદય તે નિર્જરા ખાતે જ છે. (૫૯) જયાં વિવેકનેત્ર નથી ત્યાં જીવ વિષયકષાયમાં ફસાઈ દુ:ખી થાય છે. (દ) નિજવસ્તુનું સતત આરાધના કરવાથી અવશ્ય તેની પ્રાપ્તિ થાય છે. (૬૧) જગતવાસી જીવ સુખને અર્થે બાહ્યસામગ્રી ઈછે છે એ મેહનું પ્રબળ માહા૫ છે. (૨) હીજ જે જે પદાર્થને દેખે છે તેના પ્રત્યે તેમના પરિણામ પ્રીતિ, અપ્રીતિપણાને પ્રાપ્ત થાય છે. (૬૩) જીવને બેહના વશથી ગુણ પૃત્ય દ્રય, અને દંષ વિશે અનુરાગ થાય છે. (૬૪) રાગ દેવ શીણ કરવા જે ઈચ્છે છે તેણે પ્રબળ વાનરૂપી અમૃતનું સેવન કરવું. (૬૫) કેવળ શારા અભ્યાસ કે તપ આત્માને કાર્યકારી નથી, પરંતુ કાર્યકારી ઉ૫૨૧ ભાવ છે – કે જે સમ્યગ્દર્શનવડે પમાય છે. (૬૬) વિશે એ વિષથી પણ ભયંકર છે છતાં પૂર્ણ જીવ એના જ છંદમાં ફસાયા છે. (૬૭) ધામિક મનુષ્યને ધર્મ પ્રત્યેક કાર્યમાં આત્મહિત સાધવાને છે. (૬૮) મનુષ્ય જીવનની એક પળ પણ ધર્મ વગર વ્યતીત ન થવી જોઈએ. (૬૯) વીતરાગતા એ જૈનધર્મની પ્રસાદી છે, એ શાસ્ત્રને સાર છે, એ રાંતેને ઉપદેશ છે. (૭) મુકિતની કુંચી ભગવંત સંતોએ આપી છે કે તારા વર્ષની એચ કર ને તેમાં રહે. (૩૧) નિરપેક્ષ સહજ પરમાત્મતવમાં નિષ્ણાત થવું–ગુરુને આ આદેશ આપણા જીવનમાં પરિણમે. (૭૨) સ્વસાન થયું તે સંતેના ઉપદેશની પ્રસાદી છે, એને જે ઝીલશે તેને બેડો પાર થઈ જશે. (૭૩) બાહ્ય સંગ ગમે તેવા બને પણ હરેક પ્રસંગે પરિણામમાં આત્મપ્રેમ ટકાવી રાખે એ આભાર્થી કર્તવ્ય છે. (૭૪) દરેક જીવને બહારનો સંયોગ સરખે હેત નથી, માટે બીજની જેવા અનુકૂળ સંગે મેળવવાની આશામાં રોકાવું નહીં. (૭૫) ગુરુકૃપાથી ગૂંથેલી આ પતેર પુપિની માળા દ્વારા, ગુરુદેવના ૭૫માં હીરક જયંતી ઉત્સવ પ્રસંગે બહુમાનપૂર્વક અદ્ધાંજલિ અર્પણ કરું છું બરમરિંગુનના મુમુક્ષુઓ અભિનંદન આપે છે બરા જેવા દેશમાં પણ જયારે અમે પૂ. શ્રી કાનજીસ્વામીના અધ્યાત્મ સંદેશ સાંભળીએ છીએ માટે અમારો વહાલો પરતદેશ અષારી નજર સમક્ષ ખડે થાય છે, અને અમે પહૃદમાં નહિ પણ જાણે મારતાં જ હોઈએ—એ હર્ષ અનુભવાય છે. અધ્યાત્મપ્રધાન ભારત દેશના મહાન રત્ન પૂ. શ્રી કાનજીણીના હરકયંતી મહોત્સવ અને હાદિક પ્રદ્ધાંજલિપૂર્વક સાવ પૂરાવીએ છીએ. –મુaણ માળા રંગુન (ગરમ) કે ,' છે ? 1 2 ss * *
SR No.011511
Book TitleKanjiswami Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorFulchandra Jain Shastri, Himmatlal Jethalal Shah, Khimchand Jethalal Shah, Harilal Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year1964
Total Pages195
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy