________________
वामहात्रा
શ્રી વિ
57
હે ગુરુદેવ! આપના અમારા ઉપર અનહદ ઉપકાર છે. આપશ્રીએ અમને નૂતન જીવન આપ્યું છે. આપણીના ભેટો થયો તે અમારું અહોભાગ્ય સમજીએ છીએ. વાપીની આ ૭૫મી હીરક જયંતીના આનંદ પ્રસંગે શ્રાદ્ધાંજલિરૂપે શું ધરીએ? શાનીની દશાના મહિમા સૂચવતા જે સુવર્ણસિદ્ધાંત આપની વાણી દ્વારા મળેલા છે તેમાંથી જ ૭૫ પુષ્પોની માળા શાયરાંજલિરૂપે જા કર છું,
અમરચંદ વાલજી ડગલી વીંછીયાવાળા (ભાવનગર)
13
(૪) ઉપશમ ભાવમાં ફૂલનારા શાનીએ છે.
(૫) ઉદયભાવને તાડનારા શાની છે.
(૧) લાક બધા વિરૂદ્ધ પડે તે પણ નિજશ્રાદ્ધામાં અડગ રહેનાર સાચા શાનીઓ છે.
(૨) આત્માની રક્ષા કરનારા હોય તો સાચા શાનીઓ છે.
(૩) રાગાદિને જીતનારા શાનીઓ છે.
(૬) સાયક ભાવને પ્રગટ કરનારા સાચા શાનીઓ છે. (૩) માના પંથે ઊપડતો પગલે ચાલનારા શાની છે.
(૮) દેવ-ગુરુની આજ્ઞામાં રહેનારા શાની છે.
(૯) શાસનની શામા વધારનારા શાનીઓ છે.
(૧૭) આમાની અનંન ામાં પ્રવીણ સાચા જ્ઞાની છે. (૧૧) સન,ધર્મના સાધક સાચા જ્ઞાની
કે
(૧૨) સ્વસમયને જાણનાર સાચા જ્ઞાનીઆ છે.
(૧૩) પાપ અને પુણ્યથી પાર પરિણતિને પામનારા શાની છે. (૧૪) ડ મેનનની ભિન્નતાનું ભેશાન કરનારા જ્ઞાનીઓ છે.
(૧૫) સ્વમાં સ્વપણું અને પરમાં પરણું માનનારા સાચા શાનીઓ છે.
(૧૬૬ કષાયાદિ પાવાથી આત્માને બચાવે તે જ શાની છે.
(૧૭) જો તને તારું શાન કરતાં આવડે તો તું સુખી જ છે,
(૧૮) જે પ્રભુને ઓળખશે તે પાતં જ પ્રભુ બની જશે.
(૧૯) જે પરના દોષ જુએ છે તેને પોતાના ગુણ જોવાનો અવકાશ જ કયાં છે?
(૨૦) પાતાને ન જાણવું તે અશાન.
(૨૧) સર્વશન ન જાણે તો તેની આરાધના કેવી રીતે કરે?
(૨૨) આત્માને સંકલેશ ભાવોથી છેડાવી વીતરાગભાવમાં લઈ જાય—તે જૈનમાર્ગ છે. (૨૩) પુણ્ય અને સંયોગથી પાર આત્મલા કરાવે તે જૈનમાર્ગ છે.