SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જ સારધ. વિકૃલની જેમ દરેક શ્રાવકના બકરાએ દેરાસરમાં જઈને દર્શન કરવા જોઈએ. મહનની જેમ ઊતાવળથી જેમ તેમ દર્શન કરવાં ન જોઈએ. ' . . . . -- ~- - સારાંશ બને. ૧ મોહન કેવી રીતે દર્શન કરતું હતું ? ૨ વિઠ્ઠલે તેને દર્શન કરવાને માટે શું કહ્યું હતું ? ૩ દર્શન કેવી રીતે કરવાં જોઈએ? ( ૪ મેહન આખરે કેવી રીતે દર્શન કરવા લાગ્યું ? પાઠ ૩ જે. * પુજન. , : ગુલાબચંદ અને વાડિલાલ નામે બે મિત્રો હતા. તે બંને - સાથે અભ્યાસ કરતા, અને સાથેજ ફરતા હતા. ગુલાબચંદ ચા- લાકે અને નિયમ પ્રમાણે વર્તનારે હતું, અને વાડિલાલ બુદ્ધિમાં ચાલાક, પણ આળસુ હતા. . . એક વખતે વાડિલાલ, ગુલાબચંદને પાઠશાળામાં જવાને તેડવા આવ્યું, તે વખતે ગુલાબચંદ દેહેરેથી ઘેર આવતું હતું. વાડિલાલ-ગુલાબચંદ ! કેમ હજુ તૈયાર થયેલ નથી ?: પાઠશાળામાં ક્યારે જવું છે ? , ''.. - ગુલાબચંદ–વાડિલાલ ! હજુ પાઠશાળાને વખત થયે નથી, મારે હજુ જમવું છે.
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy