________________
લેબ કી લલચાઈ કે ધન ધામ પારા, ક ધરીને લંડ ચલાવે આપ કુધારા, તેને આવક નહિ લવા, અધમ થયા અવતારમાં શ્રાવક કુળ અંગાર તે બુથી આ સંસારમાં.
૧
પાઠ પર
મો.
-
ઉધોગ. સેમપુર નગરમાં સુરચંદ્ર નામે એક શ્રાવક હતા. તે હમેશાં , આળસુ રહેતું હતું. આથી કરીને તે ઘણે દુઃખી થતો હતો. આ ટહું છતાં તે પિતાનો દેવ જાણતો નહ. એક વખતે ઢોઈ વિ. દાન માસ સોમપુરમાં બાગે. લોકે તેનાં વખાણ સાંભળી તે વિદ્વાનની પાસે જવા લાગ્યા. કેઈ ધર્મના, કેઈ તત્વના, કે નીતિના અને કે ળાને ચાલે તે વિદ્વાનને પુછતાં ઘણે સંતોષ પામી છ રાવતા હતા. આથી કરીને તે પહિતનાં - ખાણ ગામમાં વધારે થવા લાગ્યાં. સુરી તે વખાણ સાંભળી વિ
છે કે, હું પણ તે પંડિતની પાસે જ, અને મારા દુઃખની વાત કરે, જેથી સારૂં પણ દુઃખ મટી જશે. આવું ધારી સુરત પંડિતની પાસે આવ્યો. પ્રણામ કરી તેની નજીક બેંકે પંડિત મુક તમે કેમ આવ્યા છે સુરક બ –પંડિતજી ! હે બહુ દુઃખી છું. મને કોઈ પણ પ મ નધી. તે વિના છે દુ:ખી શ . મેડિત – શું કામ કરે છે. સુ