________________
ગણામાં દાન દેવા બેઠે, જે કઈ માલુસ નીકળે તેને તે દાન આપવાને લાવતે પણ તેને દૂર ચહેરો જોઈ કોઈ પણ માગણ તેની પાસે જતું હતું. ઘણીવાર બેસી રહ્યા તે પણ કઈ માગણ તેની પાસે આવ્યું નહિ. પછી તે કંટાળીને ઉઠી ગયે અને
બીજે દિવસે ગુરૂ પાસે જઈને તેણે પિતાની બધી હકીકત જા- હેર કરી. ગુરૂએ તેને જણાવ્યું કે, શેઠ! તમારે હમેશાં સામ્ય (સારા દેખાવથી રહેવું. ચીઓ સવભાવ રાખ નહિ. શ્રાવકને
હે હમેશાં આનંદી હો જોઈએ. તમારો દેખાવ કર હેવાથી
લેકે તમારાથી ડરે છે. ગુરૂનાં વચનથી દુર્મુખ સુધરી ગયે અને - તે એટલે સુધી સુધર્યા છે, પછી લેટે તેને સુમુખ એવા નામથી લાવા લાગ્યા.
- સારધ. . દરેક શ્રાવકના બાળકે પિતાને દેખાવ સભ્ય શખ જોઈએ. - નડોર પેહેર રાખવાથી દુખની પેઠે લોકેમાં અપ્રિય થવાય છે
અને સારો દેખાવ રાખવાથી સુમુખ નામ મેળવી લેકેની પ્રીતિ મેળવાય છે. '
સારાંશ અને. ૧ શકે ચહેરાને દેખાવ કે રાખ નેઈએ ? . ૨ કેવા છે ઉપર લકે નારાજ રહે છે . ૩ કે વા ચહેરા ઉપર ખુશી રહે છે? જ કેવા દેખાવવાળા માસની પાસે લેકે જતા નથી ? પ દેખાવ રુર ન તો ને તેમાં કેવી પ્રકૃતિવાળો -