________________
હું
છે. તે આ પ્રમાણે કે ઉદ્યમવતને તેમજ દ્યમરહિતને, હાજર થયેલને તેમજ હાજર ન રહેલને, દડત્યાગીને તેમજ દડસહિતને, પરિગ્રહવતને અને અગ્રિડીને, સર્જંગના રાગીને અને સોગ પરથી ઉદાસ થયેલને, સમાન રૂપે આ ઉપદેશ દીધેલા છે. આ તથ્ય છે, આ તે જ પ્રમાણે છે. આ અરિહંતના પ્રવચનમાં જ આ પ્રમાણેનુ કથન છે.
मूलम्-तं आइन्तु न नि निविखवे जाणित्तु धम्मं जहा तहा, दिट्ठेहि निव्वेयं गच्छन्जा, સૌનેલાં ચરે શાસ્ત્ર. ૭૦/
અર્થ :-( ગુરૂ, ભગદ્ વચત કે કાર્ય ચિત્ર દ્વારા) ગમે તે પ્રકારે યથા
ધર્મને જાને તેને સ્વીકારીને તેને ગેપ-વે નહિં, અને તજવા નહિ. દુનિયાના પદાર્થોમાં મુનિએ વૈરાગ્ય ધારવા ઘટે. લેાકેાની દેખાદેખીમાં પ્રવૃત્ત થવુ નહિ.
मूलम् - जस्त नत्थि इम जाई अण्णा ' तस्त कओ लिया ? दिहं सूर्य मयं चिणायं जं पयं परिकहिज्जइ । समेमाणा पलेमाणा पुणो पुणो जाई पयप्पति अहो अगओ व जयमाणे धीरे सया आगयपण्णाणे पमते वहिया म अपभत्ते या परिक्कमिजाति ति बेमि
नो
{TM tell અર્થ “જેને આ જન્મની લેફૈષણા નથી તેને બીજો જન્મ કઇ રીતે હોઈ શકે ? જે આ કહેવાય છે તે ( સુધર્મ સ્વામી કહે છે કે ) મે’ભગવત પાસે રહીને દેખેલું છે, સાંભળેલુ છે, મનન કરેલુ છે, અને વિશેષપણે જાણેલુ છે. ખીજા માણસાની સમાન વર્તન કરનારા અને પ'ચ વિષયામા લીન થનારા સાકા વારવાર ખીજો જન્મ ઉત્ત્પન્ન કરે છે. પણ દિવસ અને રાત યુતના કરનારા ખીર પુરુષ સદાયે વિવેકની વૃદ્ધિ કરે છે; પ્રમાદીને હે શિષ્ય, તું માની મહાર નિહાળ અને અપ્રમાદી થઈને તુ પરાકમ કર, એમ હુ કહું છું.
-1
-
ઇતિ ચાથા અધ્યયનના પહેલે ઉદ્દેશક પૂરા થયે.
સમ્યકત્વ નામના ચેાથા અધ્યયનના દ્વિતીય ઉદ્દેશક
પહેલા ઉદ્દેશકમા અહિંસાનુ અનિવાય પણું દર્શાવ્યુ' અને લેકૈષાને ત્યાગ કરવાથી સગ્ગ પ્રગટે એ બાબત દર્શાવી. આ અધ્યયનમા મિત્રને ત્યાગ કરવા માટે પ્રમાદનેા ત્યાગ સમજાવ્યા છે. વળી આ ધ્યાનને ત્યાગ કરવાથી ચિત્તની વિશુદ્ધિ થતા, સમ્યકત્વ ઉત્પન્ન થાય છે તે સમજાવ્યુ છે. વળી ભારે કર્યાં જીવને પડતા દુખેાને વિચાર કરીને વૈરાગ્ય ધારવાનુ આ ઉદ્દેશકમા સમજાવ્યુ છે.
समाते परिस्मा, जे परिश्सषा ते आमषा, जे अणासा ते अपरिस्सा, जे राणासषा, एए पए संबुज्झमाणे लोयं च आणाए अभिसमिच्चा पुढो पवेइयं
પા. છા