________________
અર્થ – કનું સ્વરૂપ દુ:ખરૂપ જાણીને લેકના સંગને તજી દઈને ધીર પુરુષો સંયમરૂપી મેટા
વહાણમાં જાય છે. ઉત્તમ ભૂમિકા પરથી વધારે ઉત્તપ ભૂમિકા પર પહેચે છે, અને અસંયમી જીવનને ઈચ્છતા નથી.
__ मूलम्-एगं विगिंघमाणे पुढो बिगिचइ, पुढो बि पगं, सड्ढी आणाए मेहावी लोगं च आणाप
अभिसमच्चा अकुओभयं, अत्थि सत्थं परेण परं, भत्थि असत्थं परेण पर ॥स. १६७॥
અર્થ-કમની એક પ્રકૃતિનો ક્ષય કરનાર (મિથ્યાત્વને ક્ષયકારક) ઘણી પ્રકૃતિને ક્ષય કરે છે. પાયાની
વિધવિધ કૃતિનો ક્ષય કરનાર નિયમથી મિથ્યાત્વની એક પ્રકૃતિને લય (અર્થ) કરે છે.
શ્રધ્ધાવાન બુદ્ધિમાન પુરુષ ભગવંતની આજ્ઞાથી લોકનું સ્વરૂપ જાણીને ચારે તરફથી નિર્ભય { થાય છે. શસ્ત્ર એકથી બીજું ઊંચું હોઈ શકે છે, પણ અશસ્ત્ર અર્થાત્ સંલ્મમાં ચડતા
ઊતરતા પણ નથી.
मूलम-जे कोदसी से माणदंमी, जे माणदंसी से मायादमी, जे मायादसी से गोभदंसी,
जे लोमदंसी से पिजदंसी, जे पिजदंसी से दोसदं मी, जे दोहदी से मोदी ,
जै मोचदंसी से गम्भदेसी, जे गम्भदंसी से जम्मदंभी, जे जम्मदली से मारदमी, ": जे मारदंसी से नरयदंती. जे नरयदंसी से तिरियदमी, जे तिरियादमी से दुरदमी।
जे मेधावी अभिनियहिज्जा फोहं च माणंद मायं च लोय च पिज्ज च दोसं च मोहं च गव्वं च जम्मं च सारं च नरयं च तिरिय च दुखं च । एयं प अगर दंसणं उपरयसत्थस्न पल्यिंफरसन, आयाणं मिनिद्धा गऽभि किम त्यि उशाही पानगस्त? न विज्जा नतिय त्ति रेमि ॥ १६८।।
અર્થ - કે ધને બીજભૂત મહાદેષ તરીકે દર્શાવતા અને ઉપશમની મહત્તા બતાવ માટે
સૂત્રકાર ૬ ખેની પર ૫રાનું સ્વરૂપ દશાવે છે)
જે ક્રોધને અનુભવે છે, વશ થાય છે, તે અભિમાનને અનુભવે છે, જે અભિમાનને અનુભવે છે, તે માયાને વશ થાય છે, જે માયાને વશ થાય છે, તે લોભને અનુભવે છે, જે લેભને અનુભવે છે, તે રાગને અનુભવે છે, જે રાગને અનુભવે છે, તે દ્વેષને અનુભવે છે, જે છેષને અનુભવે છે, તે મેહને અનુભવે છે, જે મહિને અનુભવે છે, તે ગર્ભાવસ્થા ગ્રહણ કરે છે, જે ગર્ભાવસ્થા ગ્રહણ કરે છે, તે જન્મને અનુભવ કરે છે, જે જન્મને અનુભવ કરે છે, તે કર્મની ઘાતક શકિતનો અનુભવ કરે છે, જે કર્મની ઘાતક શકિતને અનુભવ કરે છે, તે નરકને અનુભવ કરે છે, જે નરકને અનુભવ કરે છે, “તે તિયચપણને અનુભવ કરે છે, જે તિર્યચપણને અનુભવ કરે છે, તે દુઃખને
અનુભવ કરે છે. તે ઉપશમને ગ્રહણ કરનાર ) તે બુદ્ધિમાન પુરુષ કોધ, માન, - માયા, લાભ, રાગ, દ્વેષ, મેહ, ગન, જન્મ, માર, નરક, તિર્યચપણું અને દુખથી નિવૃત્ત
થાય છે