________________
૪૨
અર્થ : તે મહિષ ને ( ધર્મશુકલ ધ્યાન વિહારીને) અતિ કેવી રીતે હોય-? હરખ કેવા હોય ? આ ખાખતમાં ખરેખર તે લેપાયા વગર સયમમાં પ્રવૃત્તિ કરે. સર્વ હાસ્યાદિ કીડાને ત્યાગ કરીને મન–વચન-કાયાને ગેપવીને તે સહજ સંયમનું પાલન કરે
સૂટમ-પુરિજ્ઞા ! તુમનેત્ર તુમ મિત્તે, િવહિયા મિલ્સ મિર્ઝાત્ત ? ॥ ૪. ૨૪૮ || અર્થ : હે અ મા, તું જ તારા મિત્ર છે, મહારથી મિત્રે તું શાને માટે ઈચ્છે છે ?
मूलम्-जं जाणिन्जा उच्चानइयं तं जाणिज्जा दूरालंइयं, जं जाणिज्जा दूरालइयं तं वाणिज्जा उच्चोलइयं ॥ सु ९५९ ॥
અર્થ : કર્મોના ક્ષયથી ઊંચી ભૂમિકા પ્રાપ્ત થાય તેને મેાક્ષ જેવી માનવી જોઇએ, અને જેને મેાક્ષ સમજીએ છીએ તે પણ અનુક્રમે ઊંચા ઊંચા ગુણુસ્થાનાનુ પરિણામ છે, એમ સમજવુ જોઇએ,
मूलम् - पुरिसा ! अन्ताणमेव अभिणिगिन्झ, एवं दुक्खा पमुच्चति, पुरिसा | सच्चमेव समभिजानाहि, सच्चस्त आणाए से उषट्ठीए मेहावी मारं तर, सहिओ धम्ममायाय સૈંય સ“ભુવલક્ ॥ ૬. ૬૦ |
અર્થ: હું પુરુષ ! તુ` પેાતાની જાતનો જ નિગ્રહ કર. એ પ્રમાણે તુ' દુ:ખથી પુરુષ! તું સત્ય માનુ જ જ્ઞાન કર. સત્યની આજ્ઞાથી ઉદ્યમવત થયેલે પુરુષ મરણુરૂપ સૌંસારને તરી જાય છે, અને સયમ સહિત ધર્માંને ગ્રહણ અનુભવ કરે છે.
મુક્ત થઈશ હું હેાય તે બુદ્ધિમાન કરીને કલ્યાણુને
मूलम-दुइओ जीवियस्स परिवंदणमाणणपूयणाप जंसि एगे पमायंति सहिओ दुक्खमत्ताप पुट्ठो नो झंझाप, पासिमं दविए लोयालयपवंचाओ मुच्चइ चि वेमि ॥ सृ १६१ ॥
અર્થ : રાગ અને દ્વેષ ખન્નેથી હણાયેલા પુરુષ અસંયમી જીવનના સત્કાર, સન્માન અને પોષણને માટે કેટલાક જે સંસારમા પ્રમા કરે છે, (તેમા-જ) સયમ સહિત પુરુષ દુખની માત્ર એથી સ્પર્શીચે હેવા છતાંય વ્યાકુળ થતા નથી. શિષ્ય, તું આ જે કે ચેગ્ય પુરુષ સ સારના દુ‘ખના પ્રપ ́ચમાંથી મુકત થઈ જાય છે, એમ હું' કહું' છુ.
ઇતિ ત્રીજા અધ્યયનના ત્રીજો ઉદ્દેશક પૂરે.
શીતેાણીય નામના તૃતીય અધ્યયનના ચતુ ઉદ્દેશક
મા આખું અધ્યયન સંયમ માર્ગમા આવતી તિતિક્ષા માટેના શુષ્ણેા સમજાવનારું છે પહેલા ઉદ્દેશકમા ભાવનિંદ્રા તજીને ત્યાગ ગ્રહણ કરવાનું વર્ણન કર્યું, બીજા ઉદ્દેશકમાં