________________
શ
મૂમ-પ્રતિમાને પવિ, સે રૂ વેળે વિખાય, વિતિ જ સમજીનખદ્ સ્ક્રૂ ૨૬૦૫ અ:-ખરીદી અને વેચાણમાં ભાગ ન લેનારા તે મુનિ) કોઇ વસ્તુ ખરીદ કરે નહિ, ખરીદ કરાવે નહિ અને ખરીદ કરનારને અનુમતિ આપે નહિ.
- મિત્રવૃ કારને, કાન્ત, માને, સ્વેચને, વચને, વિવન્તે, સત્તમચી, परसमयन्ने, भावन्ने, परिग्गहं अममायमाणे, कालाणुट्ठाइ, अपडिण्णे दुद्दमोछेत्ता निवाई ।। ૬. ૨૩૨૫
અથ :-તે ભિક્ષુ ચેાગ્ય કાલના જાણનાર, પરિસ્થિતિ, સમય વગેરેના બળને જાણનાર, માત્રા અર્થાત્ માપને જાણનાર, ખેદને એટલે સંયમ માટેના પશ્ચિમને જાણનાર, કલ્યાણ માટે ચેાગ્ય ક્ષણને જાણનાર, વિનયને જાણનાર, સ્વસિદ્ધાંતને જાણનાર, પસિદ્ધાતને જાણનાર, હૃદયના ભાવે ને જાણનાર, પરિગ્રહ પર મમતા ન ધારનાર હોય છે. ચેાગ્ય સમયે ઉદ્યમવંત, નિદાન રહિત થઇને તે રાગષ ખન્નેને છેદીને મેાક્ષમાર્ગે પ્રયાણ કરે છે.
મૂઢમ્-બર્થ, પઢિળા૪ ૧૪, વાચવુંદાં, સળંચ વજ્રાસનું વધુ એક નાના Iz ||
અ:-(તે ભિક્ષુએ) વસ્ત્ર, પાત્ર, કાંખલ, પગની પુજણી, ઘર અને (ઘાસનું) શય્યાસન અથવા પથારી, આ લેવા ચેાગ્ય પદાર્થોમાંથી જ યાચી લેવુ જોઇએ (સદોષ પદાર્થીમાંથી નહિ)
मूग्म-लध्ये आहारे अणगारो माये जाणिज्जा, से जहेयं भगवया पवेइयं, लाभुत्ति न मज्जिज्जा, अलाभुत्ति न सोइज्जा, बहुपि लभ्धुं न मिहे. परिग्गद्दाओ अप्पाणं अवस क्किज्जा अण्णा णं पासप परिहरिज्जा । स्रु. ११३ ॥
અર્થ:-પ્રાપ્ત થયેલા આહારને વિષે અણુગાર મુનિએ માત્રા જાણી લેવી જોઇએ. તે જે પ્રમાણે ભગવતે જણાવ્યું છે તેમ મને લાભ થયે છે એ વિચારે મદમાં ગરકાવ ન થવું જોઇએ. મને લાભ નથી થયે એ વિચારીને શેાકમગ્ન ન થવું જોઇએ અને બહુ વસ્તુઓને મેળવીને પણ તેના પર સ્નેહ કરવેા ન જોઇએ અને પેાતાની જાતને પરિગ્રહથી દૂર રાખવી જોઇએ. ખરેખર ગૃહસ્થથી જુદી રીતે જોનારા પરિગ્રહ બુદ્ધિને ત્યાગ કરે.” (આ ભગવતે કહ્યું છે
मूत्रम्-पस मग्गे आरिएहि पवेइए जहित्य कुसले नोमलिपिज्ञासित्ति वेम । . ११४ ॥
અર્થ –આ માર્ગ આ ઋષિઓએ (તી કરાએ) દર્શાવેલો છે. જેથી કરીને અહીં પ્રજ્ઞાવંત સાધક કર્મ બધથી લેપાય નહિ, એમ હું કહુ′ છું.
मूलम्-कामा दुरतिक्कमा, जीषियं दुप्पडिवूहगं, कामकामी खलु अयं पुरिसे से सायद, जूरइ, fox, fqx, inqક્_! = ૧૬૯ ||