________________
સાથી અને પરિચિતે, મારાં જુદાં જુદાં સાધને, મારે વિનિમય (વેપારમાં રોકાયેલ મૂડી, મારા ખાદ્યપદાર્થો, મારાં વસ્ત્રો, આને માટે તૃણાવંત જી પ્રમાદી થઈને ગૃહવાસમાં
मुलम्-अहो य रामओ य परियप्पमाणे, कालाकालसमुट्ठाई, संतोगट्ठी, अट्ठ लोभी, आलुपे
लहसाकारे विणि विट्ठचित्ते एत्य सत्शे पुणो पुणो ॥ सु. ६७ ॥
અર્થ:-દિવસે અને રાત્રે સંતાપ પામને, સમયે કે અયોગ્ય સમયે પરિશ્રમ કરતે, લાભને ઈચ્છનારે,
(અથવા સંગે મળેલ પુત્ર-કલત્રમાં આસકત થયેલ) ધનને લાલચુ, ગમે તે રીતે પસ તફડાવનાર અને એકાએક વિચારહિત કાર્યો કરનાર, ધનલાભમાં જેનું ચિત્ત લાગેલું છે એ એ, આ જ પ્રત્યે વારંવાર શસ્ત્ર પ્રયોગ કરે છે.
मूलम-अप्पं च खलु आउयं इहमेगेमि माणशाणं, तंजहा-तोयपरिणाणेहिं परिहायमाणेहिं,
કguruળેf vfzમાળે, વારિdજા રિલ્લા માળ, afvજાળદિ परिहायमाणेडि, फासपरिणाणेहि परिहायमाहि अभिकंतं च खलु वयं संपेहाए तो તે પુજા કૃપાવં ઇ૬ | ઝૂ. ૬૮ |
અર્થ –આ વિશ્વમાં કેટલાક મનુષ્યનું ખરેખર અલ્પ આયુષ્ય હોય છે, તે આ પ્રમાણે જણાય છે:
શ્રોત્રેન્દ્રિયનું વિજ્ઞાન ઓછું થતાં, ચક્ષુઈન્દ્રિયનું વિજ્ઞાન ઓછું થતાં, ઘ્રાણેન્દ્રિયનું અથવા નાસિક નું વિજ્ઞાન ઓછુ થતા સેન્દ્રિય અથવા જીનનું રિઝન ઓછુ થતા સ્પર્શ ઈદ્રિયનુ વિજ્ઞાન ઓછું થતાં, પિતાની અવસ્થાન આક્રમણ પામેલી એવી ખરેખર દેખીને, તે સમયે તે જીવને કેટલીકવાર મૂઢપણુ ઉત્પન્ન કરે છે.
मूलम्-जेहिं वा सद्धिं संपसति ते वि णं एगया णियगा पुत्रं परिषयंति । सो था ते णियगे
पच्छा परिचयेज्जा। नालं ते तब ताणाए या, सरणाए था। तुमंपि तेसि नालं ताणाए
वा, सरणाए था। से ण ह साए, ण किड्ढाए, ण रतीए, ण विभूस्ताए ॥ स ६९ ।। અર્થ અથવા જેમની સાથે તે વૃદ્ધ થયેલો માણસ) રહે છે તેઓ-તેના સગાં પણ કયારેક પહેલાં
તેની નિદા કરે છે. પછીથી તે સગાએ ની નિંદા કરે છે જીવતારા રક્ષણ માટે અને તને શરણ આપવા માટે તેઓ સમર્થ નથી, તું પણ તેમને રક્ષણ આપવા માટે કે શરણ આપવા માટે સમર્થ નથી. તે વૃદ્ધજન હાસ્યને માટે, ગમતને માટે, મેજમઝાને માટે અને શણગારને માટે લાયક રહેતો નથી.
मृलम्-इच्चेवं समुट्ठिप अहो विहाराप अन्तरं च खलु इमं संपेझाए घीरे मुहुत्तमवि पो पमायए ।
પર રતિ નવ વા | સૂં ૭૦ |