________________
૧૯ मूलम् - से वसुमं सबस मण्णागयपण्णाणेणं अप्पाणेणं अकरणिजं पावं कम्मं णो अण्णेति ॥ ६४॥ |
અર્થ :-તે જ સંપત્તિવાન છે, ( જ્ઞાન દન ચારિત્રરૂપ સ`પત્તિ ) જે ખધા પદાર્થોના વિજ્ઞાનવાળા આત્માના સાધન વડે ન કરવા ચેાગ્ય એવા પાપ કર્માંને શેાધતા નથી. ( કરવા ઈચ્છતા નથી,
मूलम् तं परिण्णाय मेहावी णेव सयं छज्जीवनिकाय सत्थं समारंभेज्जा, नेत्रपणे छज्जीवनिकायसत्यं ममारंभावेज्जा, षण्णे छज्जीवनिकाय सत्थं समारंभन्ते लमणुताणेज्जा । मस्से ते छज्जीय निकाय सत्थसमारंभा परिणाया भवंति से हु मुणी परिण्णायकम्मे त्ति નેમિ સ્ક્રૂ. ૬% l
અર્થ :-તે જાણીને બુદ્ધિમાન પુરુષે જાતે છ જીવનિકાયા પ્રત્યે શસ્ત્રના પ્રયાગ કરવે નહિ, તેમજ ખીજાએ દ્વારા છ કાયશસ્ત્રને આરબ કરાવવે! નહિ, તેમજ બીજે છ કાયશસ્ત્રના આર’ભ કરતા હોય ત્યાં અનુમેાદના આપવી નહિ, જેને આ છ કાયજીવના શસ્ત્ર દ્વારા આર ભ કર્મીની જાણકારી છે તે ખરેખર કનુ સ્વરૂપ જાણુનારા મુનિ છે, એમ હુ કહું છું.
પ્રથમ અધ્યયનના સાતમેા ઉદ્દેશ સમાપ્ત
શસ્ત્ર પરિજ્ઞાનામનુ પહેલુ અધ્યયન પૂરું થયું
લેાકવિજય નામના ખીજા અધ્યયનના પહેલે ઉદ્દેશે
પ્રથમ અધ્યયનમાં છ કાય જીવની રક્ષા કરવાના ઉપદેશ અપાચે છે. સાધનાનું પહેલુ પગથિયુ અહિંસા છે એ નિરૂપણ કર્યાં પછી મુનિએ ખીજા કયા કયા ગુણ્ણા કેળવવા જોઇએ તેનુ આ અધ્યયનમાં નિરૂપણુ કરવામા આવે છે લેાક એટલે સસાર, આ સૌંસારને વિજય કઈ રીતે થાય તેનુ નિરૂપણ કરતાં મેહક્ષયને માટે જરૂરી એવા ચુણા મહી બતાવવામાં આવે છે. આ રીતે આ અધ્યયનમાં દ્રવ્યયા નિરૂપ્યા પછી ક્રમપ્રાપ્ત ભાવયાનુ` પ્રતિપાદન કરવામાં આવે છે
मूलम् - जे गुणे से मुलट्ठाणे, जे मुलट्ठाणे से गुणे । इति से गुणट्ठा महता परियावेणं बसे मत्ते, સંજ્ઞા .-માયા મૈં, વિશા મે, માઁ મે, મળી મે, મન્ના સે, પુત્તા છે, ઘૂચા એક મુદ્દા મે, खद्दि-लयण-संगथ-संधुयो मे, विविन्तोन्गरण परियट्टणमोयणच्छायणं मे इच्वत्थं गढिए હોપ યજ્ઞ પ્રમત્તે । સ્ત્ર. ૬૬ ॥
અર્થ :-જે શબ્દાદિક વિષચે છે તે સંસારવૃદ્ધિનુ મૂળ કારણ છે, અને જે સૌંસારવૃદ્ધિતુ મૂળ કારણુ છે તે શખ્વાદિષ્ટ વિષયેા પ્રત્યેની વાસના છે. એટલે તે વિષયાને ઇચ્છનાર પ્રમાદી પુરુષ ભારે સંતાપસહિત ગ્રહવાસમાં વસે છે. જેમકે :-મારી માતા, મારા પિતા, બારે લાઈ, મારી મહેન, મારી પત્ની, મારા પુત્રા, મારી દીકરીએ, મારી પુત્રવધૂએ, મારા મિત્ર, વજન,