________________
૨૧૨
અર્થ–વળી મુનિ જે સ્થ ડિલની બાબતમાં એમ જાણે કે આ કિલ્લાના ઊંચા સ્થાન, ફરવાનાં
સ્થાન, દરવાજા, અથવા મેટા દરવાજા છે, તે તેવા પ્રકારનાંમાથી કઈ થંડિલમાં તે શૌચાદિ કરે નહિ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण थडिल जाणेजा-तियाणि वा चउक्काणि वा चक्कराणि
वा चउम्मुहाणि वा-अण्णयरंसि वा तहप्पगारंसि डिलसि णो उच्चारपासवणं वासिरेज्जा ॥ ७२३ ॥
અર્થ–વળી મુનિ (૨) જે જાણે કે આ ત્રણ રસ્તાન મેળાપ, ચોક, ચ, અથવા ચાર રસ્તાને
મેળાપ છે, તે તે પ્રકારના કેઈ સ્થાનમા મુનિ શૌચ કે પેશાબ કરે નહિ.
मूलम्-से भिक्खू (२) से उजं पुण थ डिल जाणेज्जा इ गारडाहेसु वा खारडाहेसु वा मडयडा
हेसु वा मडययूभियासु वा मडयचेइएनु वा अण्णयरसि वा तहप्पगारंसि यडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२४ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણ જે એમ જાણે કે આ સ્થડિલ કોલસાની ભઠ્ઠીમા, કે ચૂના વગેરેની
ભઠ્ઠીમા, સ્મશાનમાં, કે મરેલના સ્ટ્રય પાસે, કે મરેલની દેરી વ. પાસે છે, તો તેવા પ્રકારના સ્થાનમાં મુનિ શૌચ કે પેશાબ કરે નહિ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण थंडिलं जाणेज्जा-णदियाययणेसु वा पंकाययणेसु वा
मुग्धाययणेसु वा सेयणवहलि वा-अण्णयरंसि वा तहप्पगार सि थंडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२५ ॥
અર્થ–વળી તે મુનિ જે જાણે કે આ સ્થાન નદીના તીર્થ પર, કાદવ પર લેકે જ્યા આળોટે
(ધર્મબુદ્ધિએ) ત્યા, પ્રવાહ પાસે કે સિચાઈ માટે માર્ગ પર છે, તે તેવા સ્થાન પર મુનિ શૌચાદિ ન કરે
मूलम्-से भिक्खू वा (२) से जं पुण थडिल जाणेज्जा-णवियासु वा मट्टियखाणियासु,
णवियासु वा गोप्पलेहियासु गवादणीसु वा, खणीसु वा, अण्णयरसि वा तहप्पगारंसि थंडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२६ ॥
पथ-quी भुनि (२) ले म त स्थान, नवी (ता.) भाटीनी मायामा छ,
કે નવી ગાયની ગમાણ છે, કે નવી ખાણ છે, તો તેવા પ્રકારના કેઈ. સ્થાનમાં ભિક્ષુએ કે ભિક્ષુણીએ શૌચ કે પેશાબ કરવા નહિ
मूलम्-से भिक्व वा (२) से जं पुण थंडिल जाणेज्जा-डागवच्चंसि वा, सागवच्चंसि वा,
मूलगवच्चंसि वा, हत्थंकखच्चंसि चा, अण्णयरसि वा तहप्पगारं सि थ डिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ।। ७२७ ॥