________________
૧૨૩
અથ –(પીણાના–પ્રવાહીના અધિકાર) તે ભિક્ષુ કે ભિક્ષણી ગેચરીએ નીકળ્યા પછી જાણે કે આ પેયપદા લેાટ ખાધવા માટેનુ પાણી છે કે તલનું ધેણુ છે, ચેાખાનુ ધાવણુ છે કે અનેરુ તે પ્રકારનુ ધાવણ છે, તે હમણાનુ ધાવણ છે, ખાટું થયેલ નથી, કાલ પરિણત નથી અને શસ્રપરિણત નથી, તેથી અશુદ્ધ સમજી તેણે સ્વીકારવુ નહિ.
मूलम् - अह पुण एवं जाणेज्जा चिरावतं, अंविलं, बुक्कतं परिणतं विद्वत्थं, फासूयं, जाय પાિદેવના / ૩૭'× ||
અર્થ-પણ જે જાણે કે પાણી લાખા સમયનુ ધાવણ છે, રસભિન્ન, કાલપરિણત, શસ્ત્રપરિણત અને શુદ્ધ છે તે તેણે સ્વીકારવું,
,,
मूलम् - से भिक्खु वा (२) जाव पविठे समाणे से ज्ज पुण पाणागजात जाणेज्जा, तजहा; સિòાટાં વા, તુરીોટાં ચા, સવેદનું વા, આયામ ચા, સોવી વા, સુવિચતું વા, ગળતર वा तहप्पारं पाणगजात पुव्वामेव आलोपज्जा, "आउसो-त्ति वा भगिणी त्ति-वा, दाहिसि मे पत्तो अन्नतरं पाणगजात ?" से सेवं वदंत परो वल्जा "आउसंतो समणा, तुम वे पाणगजात डिग्गहेण वा उस्सि चियाणं (२) ओयत्त्रियाणं गिण्हाहि,” तहप्पगार પાળનાર્થ સર્ચ વા શિન્દેષ્ના, પગે વા તે ઢિલ્લા, શાપુય ઢાને અંતે રિાદેન્ગન્જ ॥ રૂદા અર્થ-તે ભિન્નુ કે ભિક્ષુણી ગેરુરી માટે નિકળ્યા પછી પાણીના પ્રકાર વિશે જાણે કે આ તલનુ ધાવણ છે, આ પરાળનુ ધાવણ છે, જવનુ ધેાવણ છે, એસામણુ છે, કાજીનુ પાણી છે, તે શુદ્ધ ઉકાળેલુ પાણી છે કે અનેરુ તે પ્રકારનુ પાણી છે, તે તે પ્રકારના પાણીને માટે પૂર્વે' જ કહેવુ, ‘હે આયુષ્માન, હે મહેન, મને આમાંથી કોઈ પણ પ્રકારનુ પાણી આપશે ? એમ મુનિ કહે ત્યારે સામે માણસ તેને કહે કે · હું આયુષ્માન શ્રમણુ, તમે જ આ પાણી વિશે પોતાના પાત્રથી તારવીને કે પાત્ર નમાવીને લઇ લે’ તે પ્રકારનુ પાણી જાતે લઈ લેવુ અથવા સામે! માણસ ને શુદ્ધ શૈલિએ વિશુદ્ધ પાણી આપે તે તે સ્વીકારવું
मूलम् - से भिक्खू वा (२) से ज्जं पुण पाणगं जाणेज्जा
अनंतरहियाप पुढवीर जाव सताणप
ओहदु निखिते सिया, अस्संजय भिक्खुपडियाए उदउल्लेण वा ससिणिद्वेण वा सकसापण वा मत्तेण वा सीभोपण वा संभोणता आहदु दलज्जा, तहप्पगार पाणगजात अफासुर्य लाभे संते णो पडिगाहेज्जा ॥ ३७७ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ભિક્ષા નીકંળીને જાણે કે નજીકની પૃથ્વી પર લીલફૂલ કે કરેાળિયાના જાળા દૂર કરી રાખેલું છે અને ગૃહસ્થ સાધુને માટે, જલવાળા, ચીકાશવાળા, શાકસસ વાળા પાત્રથી અથવા ઠંડા (સચિત્ત) પાણીથી ધાઈ, લાવીને આપે તે તે પ્રકારનુ પાણી વિશેષ અશુદ્ધ માની મળતુ હેવા છતા સ્વીકારવું નહિ मूलम्-ण्यं खलु तस्स भिक्वूस्स भिक्खुणीए वा सामग्गियं ॥ ३७८ ॥ અથ-આ પ્રમાણે તે ભિક્ષુ કે ભિક્ષુણીના ક્રિયાકલાપ છે
સાતમેા ઉદ્દેશક પૂર્ણ થયે