________________
૯૭
ભગવાનને ઊંચે ઉપાડીને તેએ પછાડતા હતા, અથવા તે આસન પરથી ખે ચી લેતા હતા. નિદાનરહિત એવા ભગવંત કાયાને તજીને દુઃખ સહન કરતાં કરતાં ધ્યાનમાં મગ્ન રહેતા હતા.
मूलम् - सूरो संगाम सीसे पा संवुडे तत्थ से परिमाणे फरूलाई अवले भगवं एमविही अणुक्कन्तो माइणेण बहुमो अपडिन्नेणं भगवया एवं
महावीरे ।
रीइत्या ॥ १३ ॥
मईमया ।
रीयन्ति ॥ १४ ॥ त्ति बेमि સ ૨૮
અ -જેમ સગ્રામને મેખરે શુરવીર પુરુષ ટકી રહે તેમ તે ભગવત મહાવીરે ધ્યાનમાં સવૃત રહીને, કઠેર પરિસ્થિતિનુ અવલ બન કરીને દૃઢપણે વિહાર કર્યાં હતા.
સ'પૂર્ણપણે નિદાનરહિત એવા તે મતિમાન બ્રાહ્મણુ મહાવીરે આ વિધિનુ’ પાલન કર્યું`` હતુ` ભગવાને આ પ્રમાણે આચયું. હતું, એમ હું કહું છું; ઇતિ ત્રીજે ઉદ્દેશક પૂ
ઉપધાનશ્રુત નામના નવમા અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક
આગળના ઉદ્દેશકમાં ભગવાનની અનુપમ સહનશીલતા દર્શાવવામાં આવી છે. આ ઉદ્દેશકમાં ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન છે. ભગવાનને આવી અનુપમ તપશ્ચર્યાને કારણે ઈતિહાસ જાણનારા પુરુષા દીર્ઘ તપસ્વી મહાવીર એ પ્રમાણે એળખે છે.
,2.
આ ભરતભૂમિમાં આવી કઠોર તપશ્ચર્યા કરવા છતાં પણ સમ વિવેકને સાચવનાર પુરુષ ભગવાન મહાવીર સિવાય ઈતિહાસના પાને શેાધતા જડે તેમ નથી. તપશ્ચર્યા હમેશાં વિવેકયુક્ત હેાવી જોઈએ વિવેક વગરના તપને અને વ્રતને જૈન દર્શનમા બાળવ્રત અને બાળતપ તરીકે ઓળખવામાં આવે છે.
मूलम् - ओमोयरियं चारह अपुटठेऽवि भगवं रोगेहिं । पुट्ठे या अपुट्ठे वा नो से साइजई तेइच्छं ॥ १ ॥ संसोहणं च भ्रमणं च गायव्यंगणं च सिणाणं च । संवाहणं च न से कप्पे दन्तपवखारणं च परिन्नाय || २ || विरए गामथम् मेहि रीयइ माहणे जबहुवाई | सिसिरम्मि एगया भगव छायाए झाइ आसीय || ३ || आयावइ य निम्हण अच्छइ उक्कुडए अभितावे | अटु जावइत्थ हेण ओयणमंथुकुम्मासेणं ॥ ४ ॥
|| TM ૨૧ ||
અર્થ .-ભગવાનને રેગસ્પર્શો ન હેાય તે પણ પરમાત્મા ઉણેાદરી તપ કરતા હતા. રાગાદિકથી કે સ્નાનાદિકથી સ્પર્શાયા હોય કે ન સ્પર્શાયા હય, ભગવાન ચિકિત્સાનુ સેવન કયારે પણ કરતા નહિ,