________________
मूलम-से भिख परिक्कमिज्ज वा चिट्ठिज्ज वा, निसीइज्ज था तुयट्टिज वा सुसाणंमि था
सुन्नागारं लि वा गिरिगुहंति पा रुक्खमूलसि वा हुरत्था वा कििच विहरमाणं तं भिक्खं उघसंकमित्त गाहापाई दूया-माउसंतो समणा ! अहं खलु तव ट प अरुणं वा पाणं घा खाइमं पा साइमं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पाय पुञ्छणं वा पाणाई भूयाई जीवाई सत्ताईसमाररुभ समुद्दिस्स कीयं पामिच्चं अच्छिज्ज अणिसट अभिडं आह? चेएमि आवसई वा समुस्सिणोमि से भुंजह बसह, आउसंतो समणा ? भिएस तं गाहावई खमणसं सबयस पडियाइक्खे आउसंतो! गाहावई नो खलु ते क्यणं आढामि को खलु ते षयणं पडिजाणामि, जो तुम मम अट्ठाए असणं वा ४ वत्थ वा ४ पाणाई या ४ समारम्भ समुहम कीयं पामिच्चं अच्छिज्ज अणिसट्ठ अभिहडं आटु चेपसि आवर हंधा समुस्लिप्पासि, से विरओ आउसो गाहावई । एयरस अकरणयाए । सू ५' ।।
' અર્થ - તે ભિક્ષુ ફરતાં હોય, અથવા ઊભા હોય અથવા બેઠા હોય, કે સૂતા હોય, સ્મશાનમાં,
ન્ય મકાનમાં, પર્વતની ગુફામાં વૃક્ષના મૂળમાં કે બીજે કઈ સ્થાને વિચરતાં હોય ત્યારે તેમની પાસે આવીને કેઈ ગૃહસ્થ કહે, “હે આયુષ્યમાન શ્રમણ, મેં ખરેખર તમારે માટે અન્ન કે પાણી, સુખડી કે મુખવાસ, વસ્ત્ર કે પાત્ર, કંબલ કે પાયપુ છણ પ્રાણુઓ, ભૂતે સ કે જીવેને હણને તમને ઉદ્દેશીને ખરીદીને, ઉધાર લઈને, નબળા પાસેથી આંચકી લઈને અથવા સહિયારી માલિકીની વસ્તુઓ લાવીને, આપણી સામે લાવીને આપને આપું છું, અથવા તે મકાન ચણાવું છું, તેને આપ ભોગવે છે આયુષ્યમાન શ્રવણ, એમા તમે વસે ત્યારે ભિક્ષુ તે પરિપકવ અને ભકિતવાળા ગૃહસ્થને જવાબ આપે કે [અથવા તે મનભંગ થયા વિના સુ દર વચનોથી ભિક્ષુ તેને જવાબ આપે કે હે આયુષ્યમાન ગૃહમથ, હું તમારા વચનને ખરેખ૨ આદર આપી શકતું નથી. ખરેખર હું તમારા વચનને પાળી શકતા નથી, કારણ કે તમે મારા માટે ભેજન વગેરે, વસ્ત્ર વગેરે પ્રાણ વગેરેને હણને, મને ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને, આંચકીને, સહિયારી માલિકી હોય ત્યાં અનુમતિ ન લઈને, મારી સામે લાવીને, તમે આપે છે અથવા તે ઘર બધા છે, તે બાબતમાં હું વિરામ પામે છું હે આયુષ્યમાન ગૃહસથ, તે ન કરવા માટે હું સંયમી થયેલ છું.
मूलम्-से भिक्खू परिक्कमिज्ज पा जाप हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खु उवसकमित्तु
गाहावई आयगयाए पेहाए असणं वा ४ पत्थं पा ४ जाव आहट्ट चेएइ आयसहं था समुसितणार भिक्खु परिघासेउ', तं च भिक्खू जाणिजा सहसम्मइयाए परवागरेणं अन्नेसिं था सुच्चा अयं खलु गाहाघई मम अट्ठाए असणं वा ४ वत्थं वा ४ जाय आवसह षा समुस्सिणाइ तं च भिक्खू पडिलेहाए आगमित्ता आणविजा भणासेवणाए चि बेमि
છે રૂ. ૨૯૨ છે
અર્થ –તે ભિક્ષુ સમશાન-રાજમાર્ગોદિમાં ફરતાં હોય, અથવા અન્યત્ર કોઈ પણ જગાએ વસતાં હોય,
તેમની પાસે આવીને ગૃહસ્થ પિતાની જ મેળે, પિતાની જ વિચારણાથી અન્ન-પાણી વગેરે