SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ્રગટાવીને જ સંતાપ ન માન્યા, પરંતુ અનેક વિષયેા સંબંધી સાહિત્ય સર્જન તેમ જ સદ્ગુપદેશદ્વારા સ`ખ્યામંધ માનવ હૈયામાં એ દિવ્યપ્રકાશમય આત્મજ્યેાતિના ઝગમગાટ પ્રગટ કરી અનંતકાલનાં અંધકાર પટલને દૂર કર્યાં. અનતજ્ઞાની તીર્થંકર દેવાએ જણાવેલા અનંતશાંતિના માને સમજવા, એ મા ઉપર ચા શ્રદ્ધા થવી, તેમજ અનંતશાંતિના પુનિતપ ંથે પ્રયાણ કરવું'. એ ઉત્તરાન્તર દિપ વધુને વધુ દુષ્કર છે. પરંતુ એ ખધા ય કરતાં અન ંતશાંતિના પવિત્ર રાજમામાં ડગલે પગલે કટક વેરનારાઓના સામના કરવા, સાથે વેરાયેલા કટકા દૂર કરી અનેકાનેક મુમુક્ષુ આત્મા માટે એ પવિત્ર રાજમાને સાફ અને સુરક્ષિત રાખવાનું કા ખૂક્ષ્મ જ વિકટ છે. મીન ખધાય તીર્થંકર દેવાનાં ધર્મશાસનની અપેક્ષાએ ચરમતીર્થંકર શ્રમણુભગવાન મહાવીર પ્રભુનાં ધર્માંશાસનની પરિસ્થિતિ ખૂબ જ ભિન્ન પ્રકારની છે. કાળનું પરિખલ માને કે આત્માઓના પુન્યમલની ખામી માના, પરંતુ શ્રમણ ભગવાન મહાવીરપ્રભુનાં ધર્મશાસનમાં થોડા થોડા સમયને અંતરે કટક પાથરનારી વ્યક્તિઓના વધુ પ્રાદુર્ભાવ થયે છે. શ્રમણ ભગવાન મહાવીરનાં નિર્વાણુથી આજ સુધીનાં લગભગ અઢીહજાર વર્ષોંના ઇતિહાસનુ સિંહાવલેાકન કરવામાં આવે તે ઔદ્ધ વગેરે અન્યદાનિકાનાં આક્રમણ ઉપરાંત સ્વદર્શનમાં પ્રગટ થયેલ સે'કડા ગચ્છ-મત–સંપ્રદાયના ભિન્ન ભિન્ન ભેટ્ટોની હારમાળા આપણને જાણવામાં આવશે. સર્વોત્તમ જૈનશાસનની અદ્ભૂત શક્તિનેા હ્રાસ કાઇ પણ કારણે થયા હોય તેા પેાતાના ઘરમાં પ્રગટેલા ભિન્ન ભિન્ન ગચ્છમતાની પરંપરા અને તે માટેના વધુ પડતા દુરાગ્રહ જ છે. ધ ગ્રંથેામાં જૈન ધર્માંશાસનને સિંહસમાન ગણ્યુ છે. અને ઇતર ધર્માંશાસનાને અન્ય વનપશુઓની સાથે સરખાવેલ છે. અન્ય હાથી ઘેાડા વગેરે વન પશુઓથી સિંહને યચિત પણ ભય સ્થાન નથી હતું. અન્ય વનપશુઓનાં પ્રચંડ આક્રમણને સામને કરવાની શક્તિ એ કેશરીસિંહમાં અવશ્ય હેાય છે. પરંતુ એ જ કેશરીસિંહના પેાતાના શરીરમાં જ જ્યારે રોગ થાય અને કીડા પેદા થાય છે ત્યારે એ પ્રચંડ પ્રાણીની શક્તિના વિનાશ સર્જાય છે. જૈન ધર્માંશાસન ઈતર ધ શાસનાથી કોઈ પણ સમયે પરાભવ પામ્યાનું નથી ાણ્યું. હરકેાઈ પળે એ અનેક ન્તવાદની અનુપમ ચાવી ધરાવનાર જૈનશાસનને પ્રત્યેક પ્રસંગે વિજય થયા છે. એમ છતાં જૈનશાસનની વમાનમાં જે શીણું –વિશી દશા છે તે એ જ ધર્મ શાસનમાં પ્રગટેલા ગચ્છ-મત-સંપ્રદાયના સંખ્યાબંધ કદાગ્રહી કીડાઓને આભારી છે. ઉપાધ્યાયજી મહારાજના સમય એટલે જૈનધર્માંશાસનની પેઢી ઉપર ટાંચ આવવા જેવા વિકટ સમય હતા. એક માત્રુથી ઈતર સ ંપ્રદાયામાં ધર્માંના એઠા નીચે ભેગ વિલાસનું સામ્રાજ્ય વૃદ્ધિ પામતુ હતું. જ્યારે જૈન દર્શનના પેાતાના આલિશાન મહેલમાં કોઇએ ( શુષ્ક ) અધ્યાત્મવાદના નામે, તે કોઈ એ (સ્વરૂપ) હિંસાના નામે, કોઈ એ નિશ્ચય
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy