SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ કરી આ સઁષ સાધવામાં એ તે જાણીતું જ છે કે મહત્વની આદ્ય પ્રેણા પૂ. વિમાનનછિના શિષ્યાની હતી. તેઓ છેલ્લા મહિનાઓથી એ ઈચ્છા રાખના હતા કે પૂ. ઉપાધ્યાયજી શ્રીયોવિજયજીની પ્રતિષ્ઠા તથા સંત્રાત્સવ પ્રસંગે એકતા થઈ જાય તા ઉજવણી ઝેર દીપી ઉઠે. તેમાં પૂ. મદ્વારાજ શ્રી યજ્ઞવિજયને તા આ બાબતમાં ભુજ ધગશ્ચ હતી. તે સહુ પધાર્યા. બીજી બાજુ પૂ. આ. શ્રી જ ખસૂરિજી મહારાજ પણ પધાર્યા એટલે બંને પક્ષના આચાર્યાંના આશીર્વાદ તા હતા જ, પણ એ પ ક્રમ બને? તે વિચારો ચાલના હતા. ત્યાં પૂ. ઉપાધ્યાયજીની પ્રતિ તે સત્રેાત્સવ નિમિત્તજ ખાસ ભાગ લેવા મુંબઈના આગેવાન શેઠ જીવતલાલ પ્રનાપસી, રોડ વાડીયાલ ચર્તુભૂજ, રોક પરસાનમ સચદે, તથા શ્રી ખદામીસાહેબ પ્રસન્નમુખભાઈ આવી પડેોંચ્યા. પૂ. આ. શ્રીવિજ્યમાનસચ્છિના શિષ્યેએ આ ત્રિપુટીને પ્રેરણા કરી, એટલે ફાગણુ વદિ સાતમની પેરે પ્રનિષ્ઠાના અને સત્રારંભના પડ઼ેલા જ દિવસે બંને પક્ષના • આગેવાને ભેગા થયા. પાંચ વાગનાં સમાધાન થયું. તે તેજ દિવસે બંને પક્ષના આગેવાને વિજયસભા તરફના જમણવારમાં વિજયસભાની વાડીમાં સાથે બેસીને જમ્યા. . એની ખુશાલીમાં તેજ વખતે સત્ર તે પ્રનિષ્ઠા પર આવેલી મુંબઈવાળી શ્રીમંત ત્રિપુટીએ આમના દિવસે સત્રમંડપમાં જ પેાતાના તરફથી નવકાસીજમણુની હેરાન કરી એટલે સંધમાં વધુ આનંદ પ્રગટયો. આમ સત્ર અને પ્રનિષ્ટાના પ્રસંગે મુંઈના આગેવાનનું આવવાનું થતાં આ સમાધાન સુન્ના થયું. મુંબઈના આગેવાનની સજ્જડ મહેનત સફળ થઈ હતી. એ માટે સહુ કાઈ પૂ. ઉપાધ્યાયજીના પુણ્યપ્રભાવને પ્રશસી રહ્યું છે. આ સમાધાનમાં ીનેરવાળા નાથાભાઈ તથા વાદરાવાળા વઘ વાડીભાઈએ પણુ પણી પ્રશંસનીય મહેનત ઉઠાવી હતી. બાકી, પૂજ્ય ગુરુદેવની અંતરની નિખાલસ દિર્દીની ભાવનાનું આ ગુંદર ફળ આવ્યું. 5 વિનયનું સ્વરૂપ लोक्येऽपि विनीतानां हृदयते सुखमंगिनाम् । त्रैलोक्येऽप्यविनीतानां दृश्यतेऽसुखमंगिनाम् ॥ ज्ञानादि विनयेनैव पूज्यत्वाप्तिः श्रुतोदिता । गुरुत्वं हि गुणापेक्षं न स्वेच्छामनुधावति ॥ × * * शुश्रूषति विनीतः सन् सम्यगेवावबुध्यते । यथावत् कुरुते चाधं मदेन च न मायति ॥ * * × दोषाः किल तमांसीय क्षीयन्ते विनयेन श्र । तेनांशुजान चण्डमार्तण्डमण्डलात् ॥ श्रुतस्याप्यतिदोषाय ग्रहणं विनयं विना । यधामहानिधानस्य विमाण न घनसन्निधिम् ॥ छिद्यते विनयोस्तु शुश्रूषोऽपि परंप तैरप्यग्प्रेसरीभूय मोक्षमार्गों विन्दुष्यते ॥ ઉપા. શ્રી વોર્ડવS ] ૧૬ [વિશાળ
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy