SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧પ પ્રસંગ ઊભો કર્યો છે. અંતમાં જૈન સિદ્ધાંત તેની માન્યતા વગેરેથી જે કંઈ અણજાણમાં વિપરીત ખેલાયું હેય તે સહુ વતી ક્ષમા યાચી લઉં છું. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તથા આ. શ્રી ધમરિજી મહારાજનું મહવનું પ્રવચન ત્યાર બાદ શ્રી મકાતીઓ વિઠાને આભાર માની પૂજ્ય આચાર્યશ્રીને બે શબ્દો સંભળાવવા વિનંતિ થતાં પ્રથમ આ. શ્રી વિજયપ્રતાપરિજીએ વિદ્વાનોને પ્રેરણારૂપ ઉત્તેજન કરે તેવું ઢક પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ આ. શ્રી વિજયધર્મસૂરિજીએ ટૂંક મનનીય પ્રવચન કર્યું હતું. (પ્રવચન આગળ છાપ્યું છે.) તેઓશ્રીના પ્રવચનની સુંદર છાપ પડી હતી. સાડાબાર વાગતાં સવારને સમારંભ પૂરે થશે હો. હારથી આવેલા વિકાને ફૂલહારથી સત્કાર કરવામાં આવ્યા હતા. બીજા દિવસની બપારની બેઠક અને સક્રિય વિચારણા સવની બેઠક શરૂ થાય તે પહેલાં પૂ. મુનિશ્રી યશોવિજયજીની હાજરીમાં આવેલા વિદ્વાને, રથાનિક તથા હારના આગેવાને ને શ્રીમતિની એક બેઠક પરના દોઢ વાગે શરૂ થઈ હતી. ઉપાધ્યાયના સાહિત્ય અંગે શું કરવું જોઈએ તે તથા પ્રાસંગિક કેટલીક અન્ય વિચારણાઓ પણ કરવામાં આવી હતી. ચર્ચાને અંતે કેટલાક ઠરાવ કરવાનો નિર્ણય લેવાયા હતા. બીજા દિવસની પરની બેઠક " . બપોરના અઢી વાગતાં સત્રને અધૂગે રહેલ કાર્યક્રમ સંગીતમાસ્તર થી સુંદરલાલના મધુર રવથી શરૂ થયેલ હતો. વાચન પં. શ્રી લાલચંદ ગાંધીએ આવેલા નિબંધામાંથી કેટલાક નિબંધના મહત્વના ભાગોનું વાચન કર્યું હતું. કેટલાક નિબંધે એટલા સુંદર હતા કે શ્રોતાઓનું એકધારું ધ્યાન ખેંચી રહ્યા હતા. શ્રી મોહનલાલ દીપચંદ ચોક્સીએ મુનિશ્રી યશોવિજયજીને શ્રદ્ધાંજલિ આપી જણાવ્યું હતું કે મુંબઈ પહેલી જ વાર શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હીરસરિજી મહારાજ તથા શ્રી યશોવિજયજી મહારાજ માટે કંઈ કરવાને સટ બેધ અત્ર બેઠેલા મહારાજ શ્રીયશોવિજયજીએ જ આશે. તેમણે આ મહાપુરના મારીને ઉદ્ધાર કરવાની પ્રેરણા કરી ત્યારે અમને ઘણું ઘણું નવું જ જાણવા મળ્યું હતું. * ઉપાધ્યાયજી માટે બે વરસ ઉ૫ર મુંબઈમાં ગુણાનુવાદને પામે નંખાશે અને તેનું ફળ આજે જેવા કર્યું છે. આપણે શ્રી હરિભદરિજી અને શ્રી હીરસૂરિની જેમ થશેવિયજી ઉપાધ્યાયને ઓળખી શક્યા નથી. ગુમંદિર રચીને આપણે તેમની ભક્તિનું પ્રદર્શન કર્યું. હવે તેમના સાહિત્યના અમલ વારસાને માત્ર આપણેજ વખાણએ તે બરાબર નથી, પણ બહારના વિકાને વખાણે તે માટે દનને પ્રવા સાહિત્યની દિશા તરફ વાળી તેમની ખાનિ અમર કરવાની જરૂર છે. અન્ય ખર્ચ કરવા જેનસમાજ તેમના સાહિત્યમાં નાણાં ખરચે એ ખૂબ જરૂરનું છે. જાતને શનિને સંદેશો પનામાંથી નહીં ને બદલે ભારતમાંથી અહિંસાના ચાહ તરફથી જ મળશે. પ્રા. શ્રી સડસ જાણીતા થૈ. થી ભોગીલાલ સડિસરા પ્રવચન કરતાં ખૂાવ્યું હતું કે ઉપાધ્યાય કીમr - વિજયજી એકલા જ્ઞાની જ ન હતા, પણ એક સાચા અનુભવી સંત હતા. અન્ય કાવા ઉપર કજરની
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy