SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ EllllllllllIIIIIIILDCallllllવિIIIIII~ાIIIIIIcni[li[ન્ડિulllllcirJIIIIIIIIIIIIIIcnlal Fun anumeginmoominnon amND GUNUN OMDalkpaintballmbam comigo <rmgexaminan તે ઉપરાંત હમેશા ભવ્ય અંગરચના, રાત્રે ભાવના તથા બહેનોના ધર્મગીતે રાખવામાં મેં આવશે. પૂજા–ભાવના માટે અહિંના જાણીતા સંગીતકાર શ્રીયુત મુલજીભાઈ ચુનિલાલ તથા માસ્તર સુંદરલાલ મુલજીભાઈ ઉપરાંત સુશ્રાવક પ્રભુભક્તિપરાયણ શ્રીયુત મેહનલાલ પાનાચંદ સુરતવાલા તથા AI પાદરા જૈન સંગીત મંડળ પણ આવનાર છે. વિધિ-વિધાન માટે ધર્મ શ્રદ્ધાળુ શ્રેષ્ઠિવ બાલુભાઈ ઉત્તમચંદ સુરતવાલા તથા ડભોઈવાળા શાહ જીવણલાલ ચુનિલાલ આવનાર છે. આ મહોત્સવ પ્રસંગે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના “જીવન દાની રચના તેમ જ તેઓશ્રીની પ્રાચીન હસ્તલિખિત તથા મુદિત કૃતિઓનું તથા ૫. ઉપાધ્યાયજીની સ્વહસ્તાક્ષરી. કૃતિઓનું તથા જૈન સ્થાપત્ય અને શિલ્પકળાનું સુંદર “સાહિત્ય પ્રદર્શન પણ ગોઠવવામાં આવનાર છે. વળી આ શુભ પ્રસંગે અમારી આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી પૂ. આચાર્ય શ્રી વિજ્ય = પ્રતાપસરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી માણસાગરસુરીશ્વરજી મહારાજ સપરિવાર, ૫ આચાર્ય શ્રી વિજય ધર્મસુરિજી મહારાજ, અવધાનકાર પૂ. મુનિપ્રવર શ્રીમાન યશવિજ્યજી મહારાજ, પૂ. શતાવધાની મુનિશ્રી જયાનંદ વિજયજી મહારાજ, મુનિશ્રી કનકવિજયજી, મુનિશ્રી વાચસ્પતિવિજયજી, મુનિશ્રી મહાન વિજયજી, મુનિશ્રી સુર્યોદય વિજ્યજી વગેરે શિષ્ય-પ્રશિષ્યના મંડળ સાથે અહિં ! પધારવાના છે. આપને પણ અમારી આગ્રહભરી વિનંતિ છે કે–આ શુભ પ્રસંગે અત્ર પધારી શાસન શોભામાં વૃદ્ધિ કરશે. અહિં આવવાથી અહીંના ભવ્ય જિનાલયે, શ્રીયુગાદિ જિનપાદુકા E મંદિર, પાવાપુરીલમંદિર, શ્રી મોહન ગુરુમંદિર વગેરેનાં દર્શન સાથે પૂજ્ય આચાર્ય મહારાજાદિ મુનિ મંડલનાં દર્શન-વંદન, વ્યાખ્યાન શ્રવણને પણ લાભ પ્રાપ્ત થશે ul>Millllllllllllllllllllllllllllllllllllllluviubliquillustralilulexilixalitantlltext-a lalaxillian-culuncillllllllllllll-II ૪. હે જો ઈ કે શ્રીમાલી વગા લિ. શ્રી વિજય દેવસૂરિ જૈન સંઘના શેઠ દેવચંદ ધરમચંદની પેઢી સબહુમાન પ્રણામ વાંચો. સંવત ૨૦૦૯, ફાગણ શુ.૧૩ ગુરુવાર તા. . બહાર ગામથી આવનાર સાધર્મિક ભાઈએ બહેને માટે ફાગણ વદિ ૬-૭-૮ (શુક્ર-શનિ-રવિ) ! ભક્તિ કરવાની અમારી ભાવના છે. આવનાર ભાઈ -બ્રેનને બિસ્તરા સાથે લાવવા વિનતિ છે. વડોદરા-વિશ્વામિત્રી તથા પ્રતાપનગર સ્ટેશનથી તેમજ મોટી લાઈનના મીયાગામ રાનથી ડાઈ જવા માટે રેલવેની સવારથી સાંજ સુધીમાં ચાર-પાંચ ગાડીઓ મલે છે. lized-3 8 I MMTil - ક્રોધ ન કરવા વિષે – જબ લગે સમતા ક્ષણું નહિ આવે, જબ લગે ક્રોધ વ્યાપક હે અંતર તબ લગે જોગ ન સોહા. જબ૦ ૧ બાહ્મક્રિયા કરે કપટ કેળવે, ફિર વે મહંત કહાવે, પક્ષપાત કબહુ નહિ છોડે, ઉન કગતિ લાવે. જબ૦ ૨ 7 . I n હ e r 18 = ===== = = = = == = = = :
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy