SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ૨૪૪ ૨૫૦ ૨૫૧ ૧૬૧ મનુષ્ય મરણ અવસરે સવારે કરે તે શી રીતે અને તેમાં શું ભાવે અને શું લાભ થાય? ' " " . ૧૦૦ - ૧૬ર આત્મારામજી મહારાજ–વિજયાનંદસરિ મહારાજ હતા તેમને પ્રશ્ન લખાવ્યાં હતાં તેને જવાબ શું છે? - - - • ર૪૬ ૧૬૩ મરણ અવસરે સમાધિમાં ચિત્ત રહે તે સારૂ કંઇ જપ કરવાના કહ્યા છે. ૨૪૮ ૧૬૪ સાધારણ દ્રવ્યથી ધર્મશાળા વિગેરે બાંધી છે, તે તથા સંધ વિગેરે જમાડે તે શ્રાવક વાપરે તે કેમ? .. •• • • • ૧૬૫ પુતળ કેટલા પ્રકારનાં કણાં છે. • ૨૪૮ ૧૬૬ પરિહારવિશુદ્ધિ ચારિત્ર કેટલા પૂર્વ ભણેલા અંગીકાર કરે? ... . ૧૬૭ સિદ્ધ મહારાજને ચારિત્ર કહિય કે નહીં? • • • • ૨૫૦ ૧૬૮ વિલંગ જ્ઞાનવાળાને દર્શન હેાય કે નહીં ? . .... ૨૫૦ ૧૬૪ મુનિને અશુદ્ધમાન આહાર પાછું આપવાથી શું ફળ થાય ? " ૨૫૦ ૧૭ પ્રાયશ્ચિત લેવાના ભાવ છે ને એટલામાં કાળ કરે તો આરાધક કે કેમ ? ૧૭૧ મોટામાં મોટે દિવસ કેટલું હોય ? ને રાત્રી કેટલી છે? • ૧૭૨ શ્રાવકે પૈપધ લઈ ધમકથા કરે તે અધિકાર શી રીતે છે? • • ૨૫૧ ૧૭૩ ભવ્યજીવ છે તે સર્વે સિદ્ધિ વરે ત્યારે બધા અભવી રહે કે કેમ ? : ૨૫૧ ૧૭૪ સમકિત સહિત કઈ નરક સુધી જાય ? . .. • • ૨૫૧ ૧૫ પુસ્તક તથા પ્રતિમાજી હોય ત્યાં હાસ્યવિનોદ કરતાં આશાતના લાગે કે નહિ ? ૨૫૧ ૧૭૬ શપશમ ભાવના સમકિત ને ઉપશમ ભાવના સમકિતમાં શું ફેર છે .. રપર ૧૭૭ શ્રાવક ઉઘાડે મુખે બેલે તે ઉચિત છે કે નહી ... ... ... ર૫ર ૧૭૮ પૂર્વનું જ્ઞાન કયાં સુધી રહેશે? • • • ૧૭૮ પ્રભુનું શાસન ક્યાં સુધી રહેશે . ૧૮૦ વિદ્યાચારણ અંધાચારણ મુનિ નંદીશ્વર દીપે જિનપ્રતિમાને વાંદવા જાય છે અને ધિકાર શેમાં છે... ... • • • ૨૫૩ ૧૮૧ શ્રાવક શ્રાવકને તથા શ્રાવિકાને વત ઉચ્ચરાવે કે કેમ?.. .. ... ૨૫૩ ૧૨ શ્રાવકને કાસુક પાણી પીવાથી શું ફાયદા છે? કારણ જે આરંભ તે કરે કરા વ રહ્યો છે તે સચિનુ અચિત્ત કરીને પીવું તેથી શું ફળ? . . ૨૫૩ ૧૮૩ શ્રાવક દેરાસરમાં જાય ત્યાં સારી આંગી રચેલી હોય તથા ગાયન થતુ હોય તે ત્યાં તેણે શું ભાવવું? . ૨૫૪ ૧૮૪ પાછલે ભવે આયુષ્ય બાળ્યું હોય તે જ પ્રમાણે પુરે થાય કે કઈ રીતે તુટે? ૨૫૫ ૧૮૫ સાધુજી ગામમાં પ્રવેશ કરે તે તેને વાજતે ગાજતે સારું કરી તેડી લાવવાનું શાસ્ત્રમાં કહ્યું છે.. . . • • ૧૮૬ માસામાં ખાંડ વિગેરેને ત્યાગ કરવાનું કયા શાસ્ત્રમાં છે? ૨૫% . . ર૫૬ • ૧૮૭ ગુરૂદ્રવ્ય કેને કહિએ? , , , ૨પાક ૧૮૮ જિનબિંબની પ્રતિષ્ઠામાં તથા દિક્ષામાં મુહર્ત શી રીતે જવાનાં છે? ૧૮ શ્રાવક રાત્રે સુએ ત્યારે શું કરશું કરે? • • • • ૨૮૪ ૨પ૭
SR No.010830
Book TitlePrashnottar Ratna Chintamani
Original Sutra AuthorN/A
AuthorAnupchand
PublisherJain Prasarak Gyanmandal
Publication Year1906
Total Pages300
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy