________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
जनो रामोपासी प्रपठतु ततो न्यायपरतां जनः कृष्णोपासी प्रपठतु ततः कर्मपटुताम् । जनो बुद्धोपासी प्रपठतु ततः कारुणिकतां जनो वीरोपासी प्रपठतु ततः संयमितताम् ।।
* રામને ઉપાસક રામની પાસેથી
- ન્યાયપરાયણ બનવાનું શીખે, કૃષણને ઉપાસક કૃષ્ણની પાસેથી
કર્મકુશલતાને પાઠ શીખે, બુદ્ધને ઉપાસક બુદ્ધની પાસેથી
કરુણશીલ થવાનું શીખે, મહાવીરને ઉપાસક મહાવીરની પાસેથી
સંયમી બનવાનું શીખે.
મ
For Private and Personal Use Only