________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨૬-૨૦–૨૨) भौतिकाद्भुतविज्ञानप्रयोगाविष्कृतेरपि । न नश्येयुर्न शुष्येयुरात्मकर्मपुनर्भवाः ।। आत्मानः कर्मसंयुक्ताः सदसत्कर्मबन्धतः । सदसद्गतियोगेनासादयन्ति सुखासुखम् ।। जीवाः सत्कर्मभूयिष्ठा भूयिष्ठ सुखमियरति । सर्वकर्मक्षयान्मोक्षमात्मकैवल्यलक्षणम् ।।
* ભૌતિક વિજ્ઞાનપ્રાગના ગમે તેવા અદ્ભુત આવિષ્કાર થવા પામે તે યે આત્મા, કર્મ અને પુનજન્મ નથી નાશ પામવાનાં, નથી સુકાવાનાં.
કર્મયુક્ત આત્માઓ સારા બુરા કર્મબંધને લીધે શુભ-અશુભ ગતિમાં જાય છે અને સુખ-દુઃખ પામે છે.
સત્કમ બહુલ સન્માના પિતાના ઉચ્ચતમ પુણ્યના બળે મરણેત્તર ઉચ્ચતમ સુખને પ્રાપ્ત કરે છે. અને સર્વ કર્મોથી મુક્ત બનેલા આત્માઓ આત્મકૈવલ્યરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૯-૨૦-૨૧
-
'il
vi '}}ffi'.'
For Private and Personal Use Only