________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
-
-
-
यद्यशभूता आत्मान एकस्य परमात्मनः । तेषां बहुनां मालिन्यान्न स्याशुद्धः स जातु तत् ।। स्वतन्त्रव्यक्तिभूतास्तज्जीवाः सर्वे पृथक् पृथक् । ઉI નાના વ્યવથાતઃ “નારીત્રષિજાડપિ ૨ II
ન જીવેને એક પરમાત્માના (ઈશ્વરના યા બ્રહ્મના) અંશ માનવામાં આવે તે ઘણું ઘણું જ મલિન હોવાથી (મલિન જીવોની સંખ્યા શુદ્ધ જ કરતાં હમેશાં બહુ મોટી જ રહેતી હોવાથી) બ્રહ્મ તત્વ હમેશાં અશુદ્ધ જ રહેવાનું. માટે પિતાનું સ્વતન્ત્ર વ્યક્તિત્વ ધરાવનાર બધા જી પૃથક્ પૃથક છે. એમ હોય તે જ તેમના ભિન્નભિન્ન કર્મ અનુસાર તેમની ભિન્ન-ભિન્ન પ્રકારની જીવનદશાની ઉત્તિ થઈ શકે. મહર્ષિ કદનું “ થવસ્થાતો નાના” સૂત્ર પણ એ જ જણાવે છે.
૧૭-૧૮
TA
III
For Private and Personal Use Only