________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રવિંરા-શરદ
एकेन विहित पुण्य-पाप नान्येन युज्यते । अतोऽवसीयते जीवा: सन्ति सर्वे पृथक् पृथक् ।।
એકે કરેલું પુણ્ય પાપ બીજાની સાથે જોડાતું નથી, એને જ ભેગવવાનું હોય છે, બીજાને નહિ. આ ઉપરથી જણાય છે કે બધા જે જુદા જુદા છે ૧૨
એકનું પુણ્ય-પાપરૂપ “કેમ” બીજા સાથે જોડાતું હોય તે પુણ્યશાલી સતેનાં પુણ્ય “કમેં ”થી જગત સુખી થવા પામે. અથવા પાપીઓનાં પાપ કર્મોથી જગત અધોગતિમાં પડે. પણ એમ બનતું નથી એ હકીકત છે. અહીં ધ્યાનમાં રાખવું ઘટે કે દુખીને એના કર્મ” ઉપર છેડી દેવાનું નથી, પણ એના દુઃખના નિવારણ માટે યથાશક્તિ ઉધત થવું એ માણસનું પરમ કર્તવ્ય છે. દુખદ “ક” પ્રયત્નથી ભેદઈ પણ શકે છે. રોગી હાલતમાં ઈલાજ કરીએ જ છીએને અને એની સફલતા પણ જોવા આવે જ છેને. નિઃસજોહ “સા ઘર્મ | મૂહૈ”, “રોવર: પુણા” વગેરે સદુવચને જીવનસિદ્ધિનાં ઉચ્ચતમ સૂત્રે છે.]
0
F *
& જ
E
x
.
,
.
v "
?
છે
*
3
+
- -
-
*-
-
-
મ
For Private and Personal Use Only