________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
# સંન્યાસ એટલે નિષ્ક્રિયતા નહિ, પણ સત્કર્મશીલતા, જે સ્વયં પ્રકાશમાન હવા સાથે બીજાઓને પણ પ્રકાશ આપે છે. ૧ * સંન્યાસી લેકોના અજ્ઞાનતિમિરને ભેદતે તેમને અભ્યદયના માર્ગ પર ચડાવે છે. એ વિશ્વકલ્યાણની ભાવનાવાળો હોઈ તેની લેકહિત પ્રવૃત્તિ વ્યાપક હોય
* શ્રેવિહારી અને કહિતાવહ-સત્કર્મશીલ એવા સાધુએ પિતાની સાધુતાને દીપાવે છે અને સાથે જ માનવ-જગતને સુખરૂપ બને છે. ૩
*
For Private and Personal Use Only