________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમણે પિતાના જીવનને વિદ્યાક્ષેત્રમાં અર્પિત કર્યું છે, જેમાં વિદ્યાના ખજાના જેવા પ્રાચીન મહત્તમ ગ્રન્થના ઉદ્ધારણ, સંશોધન અને પ્રકાશનના કાર્યમાં નિમગ્ન રહે છે, જેઓ મહાન પ્રજ્ઞાન ધારક છે, જેમના સાહિત્યિક કાર્યને આ દેશ તેમજ વિદેશના ઉચ્ચ કેટીના વિદ્વાને પ્રશંસે છે અને જેઓ સદ્ગુણગૌરવથી અભ્યદિત એવા યશેલક્ષમીવૈભવથી અલંકૃત
એવા પુણ્યસ્મૃતિ મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી મહારાજ પિતાના સદૂભાવપૂર્ણ સૌહાર્દરૂપ સુધાના સિંચન દ્વારા મારા પર વારેવારે ઉપકાર કરતા રહે છે, એ માટે હું નમ્ર બની આ મારી લઘુ કૃતિ એમના સુપવિત્ર કરકમલમાં ભક્તિભાવે અપું છું. ]
skills: 1
For Private and Personal Use Only