________________
सवाणे पर्यन्त मनशनं भवति । तथा च-अल्पकालिकत्वाद् इत्वरिकम्, जीवनपर्यन्त 'ध्यापिस्वाद् यावत्कथिक मुच्यते ॥५॥
तत्त्वार्थनियुक्ति:-पूर्व तपसो निर्जरा हेतुत्वं पतिपादितम्, सम्पतिअनशनादिकस्य पइविधस्य वाह्यतपसः प्रथमोपात्तस्याऽनशनतपसो द्वैविध्यं प्रतिपादयितु माह-'तत्थ बाहिरए अणसणतवे दुविहे, इत्तरिए-जाव. फहिए य' इति । तत्र-द्वादशविधेषु तपासु वाह्यम् वहिर्भवम् अनशनरूपं पषमतपो द्विविधं भवति, इत्वरिक-यावत्कथिकञ्च । तत्राऽल्प कालिक मनशनः सप इत्वरिकं व्यपदिश्यते, एति-गच्छिति तच्छीलन इत्वरम् 'इण नश जिसः तिभ्याकरप्' इति वाच्छील्ये क्वरप् प्रत्ययः इत्वरमेव इत्वरिकमितिव्युत्पत्तेः। तद्यथा-श्रीमहावीर स्वामिनोऽन्तिमतीर्थकरस्य तीर्थे नमस्कार सहित भक्तादि प्रत्याख्यानकालादारभ्य चतुर्थभक्तषष्ठभक्तादिक्रमेण षण्मास पर्यन्त मनशन तपो चिक कहलाता है। इस प्रकार अल्पकालिक होने से इत्वरिक और जीवन व्यापी होने से यावत्कथिक अनशन कहलाता है ॥५|| , तत्त्वार्थनियुक्ति-पहले बतलाया गया है कि तप निर्जरा का कारण है । अब अनशन आदि छह प्रकार के बाह्य तपों में प्रथम गिनाए अनशन तप के दो भेदों का कथन करते हैं
पारह प्रकार के तपों में अनशन नामक प्रथम तप के दो भेद हैइत्वरिक और यावत्कथिक । जो अनशन मर्यादित काल के लिए किया जाता है यह इत्वरिक कहलाता है। . अन्तिम तीर्थंकर श्री महावीर स्वामी के तीर्थ में नवकारसी के प्रत्याख्यान काल से आरंभ करके चतुर्थभक्त, षष्ठभक्त आदि के क्रम से छह मास तक का अनशन तप होता है। आदि तीर्थंकर श्री
જીવનપર્યત રહે તે યાવત્રુથિક કહેવાય છે. આ રીતે અ૫કાલિન હોવાથી ઇત્વરિક અને જીવન વ્યાપી હોવાથી યાવસ્કથિક અનશન કહેવાય છે. પા • તવાથનિર્યુક્તિ-પહેલા બતાવવામાં આવ્યું છે કે તપ નિર્જરાનું કારણ છે. હવે અનશન આદિ છ પ્રકારના બાહ્યુતપમાં પ્રથમ ગણવેલા અનશન તપના બે ભેદનું કથન કરીએ છીએ
બાર પ્રકારના તાપમાં અનશન નામક પ્રથમ તપના બે ભેદ છે-- ઈરિક અને યાત્કાયિક જે અનશન તપ મર્યાદિત કાળ સુધી કરવામાં આવે છે તે ત્વરિક કહેવાય છે. અન્તિમ તીર્થંકર શ્રી. મહાવીરસ્વામીના શાસન કાળમાં નવકારસીના પ્રત્યાખ્યાન કાળથી આરંભ કરીને ચતુર્થભક્ત ષષ્ઠભક્ત આદિના ક્રમથી છ માસ સુધીનું અનશન તપ થતું હતું. આદિતીર્થકર