________________
तत्त्वार्थ शब्दमुपादाय प्रवर्तमानं ध्यान शान्तरमाश्रयते तदपि वचनं परित्यज्याऽन्यद वचन मालम्ब के इति व्यञ्जनसंक्रान्तिः । एवं-कायादियोगानां संक्रान्तिः परिवर्तनं योगसंक्रान्तिः । उच्य ते, यथा-काययोगमाश्रित्य जायमानं ध्यानं वचोयोग मालम्बते पोयोगं हाय मनोयोगमुपैति, मनोयोग परित्यज्य पुनः काययोग पादत्ते, इत्येवं योगसंक्रान्ति भति इत्येवं रीत्याऽर्थव्यजनयोग परिवर्तन विचार उच्यते। अथ परिवर्तनरूप संक्रान्ती सत्यां कथं ध्यानमेक विषयकं संभवनि, संक्रान्तौ तस्याऽनेकविषयत्वात् इति चेद ? उच्यते-ध्यान सन्तानस्यापि ध्यानपरेनन ग्रहणाद् दोषाऽमानः । तथा च-ध्यान धाराया अपि ध्यानत्वेन बहुत्या दुक्तदोपो न संभवति ॥७९ । ध्यान चालू हो, फिर वह दूसरे शब्द ना आश्रय ले ले, फिर उस शब्द को भी त्याग कर तीसरे शब्द का चिन्तन करने लगे, इस परि वर्तन को व्यंजन संझानिन करते हैं । इसी प्रकार काययोग आदि का परिवर्तन होणलंकान्ति कहलाता है, जैले काययोग का आलम्बन करके उत्पन्न होने वाला ध्यान बचनयोग का आवलम्पन करता है फिर पचन योग को त्याग कर मनोगोग का आश्रय लेना है, मनोयोग को त्याग कर पुनः काययोग का सहारा लेता है, इस प्रकार योग संक्रान्ति होती है। इस प्रकार अर्थ, व्यंजन और योग परिवर्तन विचार कहलाता है।
शंका--संक्रमण अर्थात् परिवर्तन शेने पर भी ध्यान एक विष यक किस प्रकार कहा जा सकता है ! संक्रमण होने पर तो वह अनेक विषयक हो जाता है।
समाधान-शान की सन्तान भी ध्यान कहलाती है। अर्थात् ચાલુ હોય, પછી તે બીજા શબ્દનો આશ્રય લઈ લે પછી તે શબ્દને પણ ત્યાગ કરીને ત્રીજ શબ્દનું ચિન્તન કરવા લાગે, આ પરિવર્તનને વ્યંજનસંક્રાતિ કહે છેઆવી જ રીતે કાયયેગ આદિનું પરિવર્તન ચાગસંક્રાન્તિ કહેવાય છે જેવી રીતે કાગનું આલઓન લઈને ઉત્પન્ન થનારું ધ્યાન વચનગનું અવલમ્બન કરે છે, પાછું વચનગને પણ ત્યાગ કરીને મને
ગને આશ્રય લે છે. મને ગમે ત્યાગ કરીને પુનઃ કયાગને સહારે લે છે. આવી રીતે ચગસંક્રાનિત થાય છે આમ, અર્થ વ્યંજન અને રોગનું પરિવર્તન વિચાર કહેવાય છે.
શંકા--સંક્રમણ અર્થાત પરિવર્તન થવાથી ધ્યાન એક-વિષયક કેવી રીતે કહી શકાય ? સંક્રમણ થવાથી તે તે અનેક વિષયક થઈ જાય છે
સમાધાન-ધ્યાનનું સત્તાન પણ ધ્યાન કહેવાય છે. અર્થાત્ યેયમાં